GYM કરવા જતા હોવ તો આજથી પાડી દો આ આદત, દરરોજ જીમ બાદ આ 5 ડ્રિંક્સ ન લેવા નહીં તો

GYM કરવા જતા હોવ તો આજથી પાડી દો આ આદત, દરરોજ જીમ બાદ આ 5 ડ્રિંક્સ ન લેવા નહીં તો

વર્કઆઉટ બાદ આ ડ્રિંક્સનુ સેવન બિલ્કુલ ના કરતા

શરીરને ફિટ રાખવા માટે જરૂરી છે કે તમે દરરોજ વર્કઆઉટ કરો. વર્કઆઉટની સાથે હેલ્ધી ડાયટનુ કોમ્બિનેશન પણ શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂરી હોય છે. પરંતુ જો તમે કલાકો જિમમાં પરસેવો પાડી રહ્યાં છો અથવા જોગિંગ કરી રહ્યાં છો,

પરંતુ ત્યારબાદ જો તમે સાચી વસ્તુઓનુ સેવન ના કરો તો તમારી બધી મહેનત પર પાણી ફરી શકે છે. એટલું જ નહીં, ખોટી ચીજ વસ્તુઓનુ સેવન તમારી ફિટનેસને તો બગાડશે પરંતુ બિમારીઓ પણ થઇ શકે છે. સારી ફિટનેસ માટે વર્કઆઉટ બાદ આ 5 ડ્રિંક્સનુ સેવન બિલ્કુલ પણ ના કરવુ જોઈએ.

આ 5 ડ્રિંક્સનુ સેવન બિલ્કુલ ના કરશો

સૉફ્ટ ડ્રિંક અને સોડા: વર્કઆઉટ દરમ્યાન વધુ પરસેવો નિકળવાના કારણે તમે ડીહાઈડ્રેટ થવા લાગો છો. એવામાં તરસ લાગવી વ્યાજબી છે. પરંતુ જો તમે કાર્બોનેટેડ ડ્રિંક્સનુ સેવન કરો તો આ શરીરને હાઈડ્રેટ કરવાના બદલે વજન વધારવાનુ કામ કરવા લાગે છે.  

ઈમેડિહેલ્થ મુજબ આમ કરવાથી કિડની ડેમેજની સમસ્યા થઇ શકે છે. તેથી વર્કઆઉટ બાદ ખાંડયુક્ત ચીજ વસ્તુઓનુ સેવન ના કરો.

પેકેજવાળા પ્રોટીન ડ્રિંક્સ: વર્કઆઉટ બાદ જો તમે જાહેરાતોને જોયા વગર ડૉક્ટરની સલાહ પર પ્રોટીન ડ્રિંક્સનુ સેવન કરો તો જણાવવાનુ કે તેમાં પણ શુગર કન્ટેન્ટ વધુ હોય છે,  

જે તમારી કિડનીને ડેમેજ કરવાનુ કામ કરી શકે છે. તેથી ડાયટીશિયન વગર અથવા ડૉક્ટરની સલાહ પર તેનુ સેવન ના કરો. જ્યાં સુધી થઇ શકે ત્યાં સુધી નેચરલ પ્રોટીનનુ સેવન કરો.

પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ: જો તમે વર્કઆઉટ બાદ ક્રેનબેરી, ચેરી અથવા પર્પલ ગ્રેપ્સના જ્યુસનુ સેવન કરો તો તેમાં રહેલ એન્ટીઑક્સિડેન્ટ મસલ્સ રિક્વરીમાં મદદ કરે છે.  

પરંતુ જો તમે પેકેટવાળુ જ્યુસ પિશો તો તેનુ નુકસાન તમારે ઉઠાવવુ પડી શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow