હેલ્થની સાથે સ્કીન માટે પણ લાભદાયી છે દાડમ, મુલાયમ ત્વચા માટે અપનાવો આ નુસખા, ચમક પાક્કી

હેલ્થની સાથે સ્કીન માટે પણ લાભદાયી છે દાડમ, મુલાયમ ત્વચા માટે અપનાવો આ નુસખા, ચમક પાક્કી

સ્કિન માટે દાડમનો ઉપયોગ કેવીરીતે કરશો?

દાડમ વિટામિન સી, એન્ટી ઑક્સિડેન્ટ્સ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે, જેનો ઉપયોગ સ્કિન પર કરવાથી ચહેરો હાઇડ્રેટેડ રહે છે. દાડમમાં એન્ટી એન્જિંગ પ્રોપર્ટીઝ હોય છે, જેનો તમે ફેસ પેકના રૂપમાં સરળતાથી ઉપયોગ કરી શકો છો. આજકાલ માર્કેટમાં ઘણા ફ્રૂટ માસ્ક તૈયાર છે, જેમાં રેડીમેડ દાડમના ફેસ પેક ખૂબ પસંદ કરવામાં આવે છે. પરંતુ માર્કેટના ફેસ પેક અને શીટ માસ્કના બદલે ઘર પર બનાવેલા ફેસ માસ્કનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે. આવો જાણીએ, હેલ્ધી સ્કિન માટે દાડમનો ઉપયોગ કરવાની વિધિ.

સ્કિનને મોઈશ્ચરાઈજ કરવા માટે દાડમ અને મધ

સ્ટાઈલ ક્રેજ ડૉટ કોમ મુજબ સ્કિનને લાંબા સમય સુધી હાઈડ્રેટેડ રાખવા અને મોઈશ્ચરાઈજ કરવા માટે દાડમના દાણામાંથી એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરીને તેમાં જરૂરીયાતના હિસાબે મધ મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરી લો. આ ફેસ પેકને ચહેરા પર લગભગ 30 મિનિટ લગાવી રાખો અને બાદમાં તાજા પાણીથી સાફ કરી નાખો.

પિંપલ્સ માટે દાડમ અને ગ્રીન ટી ફેસપેક

પિંપલ્સમાંથી રાહત મેળવવા માટે દાડમના દાણાને ગ્રાઈન્ડ કરીને તેમાં બે ચમચી દહી, એક મોટી ચમચી મધ અને ગ્રીન ટીનુ એક નાનુ પેકેટ સારી રીતે મિક્સ કરો. બધા ઈન્ગ્રેડિએન્ટ્સની પેસ્ટ બનાવીને ચહેરા પર ઓછામાં ઓછી 30 મિનિટ માટે એપ્લાય કરો અને ત્યારબાદ 5 થી 10 મિનિટ મસાજ કરીને ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow