મહિલાઓએ પીરિયડ્સમાં દિવસમાં કેટલીવાર સેનિટરી પેડ બદલવા જોઈએ, જાણી લો

મહિલાઓએ પીરિયડ્સમાં દિવસમાં કેટલીવાર સેનિટરી પેડ બદલવા જોઈએ, જાણી લો

દિવસમાં કેટલીવાર સેનિટરી પેડ બદલવા?

પીરિયડ્સ દરમ્યાન પેડ બદલવું બ્લડ ફ્લો પર નિર્ભર કરે છે. પીરિયડ્સના શરૂઆતના 2-3 દિવસે હેવી ફ્લો હોય છે. જે પ્રમાણે પેડ બદલતા રહેવું. જો પીરિયડ્સ દરમ્યાન સામાન્ય ફ્લો હોય તો પણ દર 4 કલાકે પેડ બદલી લેવું જોઈએ. આ વાતનું હમેશા ધ્યાન રાખવું કે પેડ સાફ અને ડ્રાય હોય છે તો મેન્સ્ટ્રુઅલ બ્લડ પેડમાં લોક થઈ જાય છે. જો તમે એવું માનો છો કે બ્લડથી ઈન્ફેક્શન નથી થતું તો આ ખોટી માન્યતા છે, કારણ કે પેડમાં માઈક્રો-ઓર્ગનિસ્મ (બેક્ટેરિયા) પેદા થવા લાગે છે. જેથી જો હેવી ફ્લો હોય તો દર 2 કલાકે પેડ બદલવું જોઈએ.

કેવા પેડનો ઉપયોગ કરવો જોઈએ?

બજારમાં વિવિધ પ્રકારના પેડ મળે છે જેને તમે તમારી અનુકૂળતા પ્રમાણે ઉપયોગ કરી શકો છો. મહિલાઓએ કોટનના પેડનો ઉપયોગ કરવો અને સુંગધવાળા પેડનો ઉપયોગ કરવાનું ટાળવું. તેના ઘણીવાર હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ થતો હોય છે.

પીરિયડ્સ દરમ્યાન બ્લડ ફ્લો વધુ હોય કે ઓછો તમારે થોડાં સમય માટે પ્યૂબિક એરિયાની સફાઈનું વધુ ધ્યાન રાખવું. માઈલ્ડ સાબુનો ઉપયોગ કરીને પ્યૂબિક એરિયાને સાફ રાખવો. તેનાથી રેશિઝ નહીં થાય. લાંબા સમય સુધી એક જ સેનિટરી પેડનો ઉપયોગ કરવાથી વજાઈનલ ઈન્ફેક્શન, સ્કિન ઈન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow