ભૂલથી પણ આ બે દિશાઓમાં મોઢુ રાખીને ન કરો ભોજન, નહીં તો થઈ જશો કંગાલ

ભૂલથી પણ આ બે દિશાઓમાં મોઢુ રાખીને ન કરો ભોજન, નહીં તો થઈ જશો કંગાલ

જમતી વખતે દિશાનું ધ્યાન નહીં રાખો તો તે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. વાસ્તુ નિયમો અનુસાર દક્ષિણ દિશામાં મુખ રાખીને ભોજન ન લેવું જોઈએ. આને યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં ખાવાથી આયુષ્ય ઘટે છે. બીજી બાજુ જો તમે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ભોજન કરો છો તો ગંભીર બીમારીઓ તમને ઘેરી લે છે.

પલંગ પર બેસીને ન કરો ભોજન
પલંગ પર બેસીને ક્યારેય ખાવું ન જોઈએ. જેના કારણે લક્ષ્મીનો અભાવ થાય છે. વ્યક્તિનો ખર્ચ અને દેવું વધે છે.

આ દિશામાં બેસી કરો ભોજન
વસિષ્ઠ સ્મૃતિમાં 'પ્રાડ્મુખોદમુખો વાપિ' અને 'પ્રાડમુખન્નાનિ ભૂંજિત' - આનો અર્થ છે કે ઉત્તર અને પૂર્વ દિશામાં બેસીને ભોજન કરવું શ્રેષ્ઠ છે. આ બંનેને ભગવાનની દિશા માનવામાં આવે છે. આ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. વ્યક્તિનું ટેન્શન દૂર થાય છે.

પાચન શક્તિ રહે છે સારી
પૂર્વ તરફ મુખ રાખીને ભોજન કરવાથી પાચન શક્તિ સારી રહે છે. રોગોથી છુટકારો મળશે.

માટીના વાસણમાં બનાવો ભોજન
શાસ્ત્રોમાં માટીના વાસણોને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માટીના વાસણમાં ખોરાક રાંધવા અને ખાવાથી 100 ટકા પોષક તત્વો મળી રહે છે. સ્વાસ્થ્ય સાથે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

થવા લાગે છે અન્ન અને ધનની કમી
થાળીમાં જેટલું ખાઈ શકાય એટલું જ ભોજન લેવું જોઈએ. જો ખોરાક એંઠો થાળીમાં પડી રહે તો ખોરાકનું અપમાન થાય છે. જેના કારણે ધન અને અન્નની કમી થવા લાગે છે. વ્યક્તિ કંગાલીના માર્ગે આવી જાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow