રસ્તેથી જડેલી વસ્તુ પણ ચમકાવી શકે છે કિસ્મત, આ એક કામ કરવાથી ઊઘડી જશે નસીબનાં દ્વારા

રસ્તેથી જડેલી વસ્તુ પણ ચમકાવી શકે છે કિસ્મત, આ એક કામ કરવાથી ઊઘડી જશે નસીબનાં દ્વારા

જ્યારે જીવનમાંથી સમસ્યા દૂર થવા લાગે છે અને નસીબ ખૂલે છે ત્યારે એ વાતના અનેક સંકેતો અલગ અલગ રીતે મળવા લાગે છે. જ્યોતિષ હોય કે વાસ્તુશાસ્ત્ર વગેરેમાં આવા સંકેતો વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ સંકેતોમાં રાત્રે જોયેલા સપનાથી લઈને આપણી આસપાસ બનતી દરેક નાની નાની ઘટનાઓનો સમાવેસ થાય છે. આજે અમે તમને એવા જ કેટલાક શુભ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે  આપણેને રસ્તા પર ચાલતા ચાલતા જોવા મળે તો સમજી જવું કે જલ્દી નસીબના તાળાં ખુલશે અને કિસ્મત ચમકી જશે. ઉદાહરણ તરીકે સિક્કા, શંખ કે સ્વસ્તિક જેવી શુભ વસ્તુઓ રસ્તામાં પડી મળે કે ઘરની બહાર નીકળતાની સાથે જ શુભ વસ્તુઓ જોવા મળે.

રસ્તામાં સિક્કા કે શંખ મળવા
રસ્તામાં ઘણા પ્રકારની વસ્તુઓ પડેલી જોવા મલ્ટી રહે છે પણ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી ખાસવસ્તુઓ વિશે બતાવવામાં આવ્યું છે જેને મળવી કે જોવી ખૂબ જ શુભ હોય છે. આ વસ્તુઓ છે સિક્કા, સ્વસ્તિક, ઘોડાની નાળ અને શંખ અને જો આ વસ્તુઓ જોવા મળે તો સમજી લેવું કે જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ જલ્દી જ આવશે. જો તમને ક્યારેય પણ એવી કોઈ વસ્તુ પડેલી જોવા મળે કે તો તેને ઉઠાવી, સાફ કરીને ઘરના આંગણા કે બગીચામાં દાટી દો. આ સિવાય તમે તેને પૂજા સ્થાન પર પણ રાખી શકો છો. આમ કરવાથી તમારું નસીબ થોડા જ દિવસોમાં ચમકી જશે.‌

રસ્તામાં આ વસ્તુઓ દેખાવવી શુભ માનવામાં આવે છે
ઘરની બહાર નીકળતી વખતે જો પાણીથી ભરેલું વાસણ, સફેદ ગાય, વાછરડાને દૂધ પીવડાવતી ગાય જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા બધા દ્રશ્યો જોવાથી દરેક કામમાં સફળતા મળે છે અને આ વસ્તુઓ જીવનમાં કોઈ સારી ઘટના બનવાનો સંકેત પણ આપે છે. આ સિવાય સવારે ઘરની બહાર નીકળતાની સાથે જ જો કોઈ ઘર સાફ કરતું જોવા મળે તો તે તેને મા લક્ષ્મીની કૃપાનો સંકેત માનવામાં આવે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow