મરણોન્મુખ નિવેદનો હંમેશાં આરોપ પુરવાર કરવાનો આધાર ન હોઈ શકે

મરણોન્મુખ નિવેદનો હંમેશાં આરોપ પુરવાર કરવાનો આધાર ન હોઈ શકે

સુપ્રીમકોર્ટે એક મહત્ત્વના મામલામાં કહ્યું કે અદાલતોએ ડાઈંગ ડિક્લેરેશન એટલે મોત પહેલાં આપેલાં નિવેદનો પર વિશ્વાસ કરતી વખતે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. ભલે કાયદો એ અંદાજ લગાવે કે તે સાચા હોય છે. સાથે જ સુપ્રીમકોર્ટે મૃત્યુ પહેલાં આપેલાં નિવેદનો પર આધાર રાખવાના પરિબળો પણ આપ્યાં છે. નીચલી અદાલતોના સહવર્તી તારણો હોવા છતાં, સર્વોચ્ચ અદાલત તે વાત સાથે સંમત નથી કે માત્ર મૃત્યુ પહેલાં આપેલાં નિવેદનોના આધારે દોષિત ઠરાવી શકાય.

સુપ્રીમકોર્ટે કહ્યું કે અમે એ વાતથી સંતુષ્ટ નથી કે ફરિયાદી પક્ષે અપીલકર્તા-દોષિત વિરુદ્ધ તેનો કેસ યોગ્ય શંકાની બહારનો સાબિત કર્યો છે. તેથી, અમે આ અપીલોને મંજૂરી આપીએ છીએ અને અપીલકર્તા-દોષિતને તેની સામે લગાવવામાં આવેલા તમામ આરોપોમાંથી મુક્ત કરીએ છીએ.

Read more

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ ફરી એક વખત તેમના શાનદાર અંદાજથી લોકોનાં દિલ જીતી લીધાં છે. રોમમાં યુક્રેન રિકવરી કોન્ફરન્સમાં એડી રામા અને ઈટા

By Gujaratnow