'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

તાજેતરમાં ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિશે કેટલીક અટકળો ચાલી રહી હતી કે દિલીપ જોશી (જેઠાલાલ) અને મુનમુન દત્તા (બબીતાજી)એ શો છોડી દીધો છે, કારણ કે છેલ્લા કેટલાક એપિસોડમાં તેઓ દેખાયાં નથી. હવે શોના નિર્માતા અસિત કુમાર મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

ગયા મહિને દિલીપ જોશી અને મુનમુન દત્તા શો છોડી રહ્યાં હોવાની અફવાઓ તેજ થઈ હતી. આ ત્યારે શરૂ થયું, જ્યારે દર્શકોએ જોયું કે ભૂતનીવાળા ટ્રેકમાં જેઠાલાલ અને બબીતાનાં પાત્રો જોવા મળ્યાં નહોતાં.

રજાઓ માણી રહ્યા હતા. તારક મહેતા, અંજલિ, બાપુજી, પોપટલાલ, સોઢી જેવાં પાત્રો જોવા મળ્યાં, પરંતુ જેઠાલાલ અને બબીતા જોવા મળ્યાં નહીં. આ કારણે લોકોએ માની લીધું કે કદાચ બંને કલાકારો શો છોડી દીધો છે, જોકે અગાઉ પણ અસિત મોદીએ સ્પષ્ટતા કરી હતી કે બંને હજુ પણ શોનો ભાગ છે. તેમણે મની કંટ્રોલને જણાવ્યું હતું કે આજકાલ સોશિયલ મીડિયા ખૂબ જ નકારાત્મક બની ગયું છે, પરંતુ વ્યક્તિએ સકારાત્મક વિચારતા રહેવું જોઈએ. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક પારિવારિક શો છે, જે ખુશી ફેલાવે છે. નાની નાની વાતો પર અફવાઓ ફેલાવવી કે કંઈ ખોટું કહેવું યોગ્ય નથી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow