શું ખરેખર ગરમ પાણી પીવાથી ઘટે છે વજન? જાણીને તમને પણ લાગશે નવાઇ- આજથી જ શરુ કરશો આ કામ

શું ખરેખર ગરમ પાણી પીવાથી ઘટે છે વજન? જાણીને તમને પણ લાગશે નવાઇ- આજથી જ શરુ કરશો આ કામ

આપણે સૌ જાણીએ છીએ કે વધારે માત્રામાં પાણી પીવાના અનેક ફાયદા છે. વધારે પાણી પીવાથી સ્કિન, મસલ્સ, બોન્સ, જોઇન્ટ વગેરેને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે તે સાથે બોડી સેલ્સને ન્યુટ્રિશન અવશોષિત કરવા અને ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. એટલુ જ નહીં જો તમે દરરોજ એક અથવા બે વખત ગરમ પાણીનું સેવન કરો છો તો તમને ફાયદો થશે, વજન ઓછુ થશે. જી, હાં ઘણા લોકો વજન ઘટાડવા માટે ગરમ પાણીનું પીવાની સલાહ આપે છે, તો આવ જાણીએ વજન ઓછુ કરવા માટે ગરમ પાણી પીવાના ફાયદા વિશે...

શું ગરમ પાણી પીવાથી ઘટે છે વજન?
એક મેડિકલ ન્યૂઝ રિપોર્ટ અનુસાર, સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો તમે વધારે માત્રામાં પાણી પીઓ છો તો આ તમારા પેટને ભરેલુ હોય તેવો અનુભવ કરાવે છે અને વજન ઓછુ કરવામાં મદદ કરે છે. આ શરીરના પોષક તત્વોને અવશોષિત કરવામાં પણ મદદ કરે છે અને બિનજરુરી વસ્તુઓ બહાર કાઢવાનું કામ કરે છે. 2003માં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું કે, નોર્મલ પાણી પીવાની સરખામણીમાં હુંફાળુ (ગરમ) પાણી પીવાથી વજન ઝડપથી ઘટે છે.

કેવી રીતે કરે છે કામ
જાણકારો મુજબ, ભોજન કરતા પહેલા 500 મિલી હુંફાળુ પાણી પીવામાં આવે તો આ મેટાબોલિઝમને 30 ટકા સુધી વધારી શકે છે. જો તમે પાણીના તાપમાનને 98.6 ડિગ્રી કરો, તો આ મેટાબોલિઝ્મને 40 ટકા સુધી વધારે છે. આ મેટાબોલિઝમને 30-40 મિનિટ સુધી વધારી રાખે છે.

કેટલુ રાખવુ તાપમાન
જો તમને ગરમ પાણી પીવુ નથી ગમતુ તો બોડી ટેમ્પરેચરથી થોડુ વધારે પાણી તાપમાન કરી દો. આ તમારા વજનને ઓછુ કરશે સાથે અન્ય ફાયદા માટે પણ પરફેક્ટ સાબિત થશે. વધારે ગરમ પાણીનું સેવન ના કરવું કારણ કે આમ કરવાથી તમારા શરીરના અંદરના અંગોને નુકશાન પહોંચી શકે છે. તેથી નવશેકુ કે હુંફાળુ પાણી પીવું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow