શું તમારા શરીરમાં પણ છે લોહીની ઉણપ? તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ ચીજવસ્તુ

શું તમારા શરીરમાં પણ છે લોહીની ઉણપ? તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ ચીજવસ્તુ

એેનીમિયાથી રક્ત કોશિકાઓમાં ઘટાડો થાય છે

ખોટી ખાનપાન, ભોજનમાં પોષક તત્વોની કમી, માસિક સ્ત્રાવ, આંતરિક ઈજા વગેરેના કારણે શરીરમાં લોહીની કમી થવા લાગે છે. જેનાથી એનીમિયા દર્દીનુ જોખમ વધી જાય છે. શરીરમાં લોહીની કમીથી એનીમિયા રોગ થાય છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં દરેક છઠ્ઠો વ્યક્તિ એનીમિયાથી પીડિત છે. આરોગ્ય નિષ્ણાંત મુજબ એેનીમિયાથી રક્ત કોશિકાઓમાં ઘટાડો થવા લાગે છે. જેનાથી શરીરમાં ઑક્સિજનનો સંચાર યોગ્ય રીતે થતો નથી.

પાલકનુ કરો સેવન

પાલકમાં આયરન પુષ્કળ માત્રામાં હોય છે. આ સાથે 90 ટકા પાણી હોય છે. જેથી વધુ પાલકમાં લ્યૂટીન, પોટેશિયમ, ફાઈબર, ફોલેટ અને વિટામિન-ઈ હોય છે, જે અલગ-અલગ પ્રકારની બિમારીઓમાં ફાયદાકારક હોય છે. જેના સેવનથી શરીરમાં આયરનની કમી દૂર થાય છે. શરીરમાં રહેલા ટૉક્સિન પણ બહાર નિકળી જાય છે. જેના માટે શિયાળામાં આયરનની કમી દૂર કરવા માટે ડાયટમાં પાલકને અવશ્ય એડ કરો.

ઈંડા ખાવ

જેમાં ફોલેટ, ફાસ્ફોરસ, કેલ્શિયમ, સેલેનિયમ, વિટામિન-એે, બી, ઈ અને કે હોય છે, જે આરોગ્ય માટે લાભદાયી હોય છે. ઈંડામાં પ્રોટીન પુષ્કળ માત્રામાં હોય છે. જેના માટે ઈંડાને સુપરફૂડ કહેવામાં આવે છે. જેના સેવનથી આયરનની કમી દૂર થાય છે. ડાયટ ચાર્ટ મુજબ એક ઈંડામાં 1 mg આયરન હોય છે.

કિશમિશનુ કરો સેવન

કિશમિશમાં પુષ્કળ માત્રામાં આયરન હોય છે. જેના સેવનથી શરીરમાં ઈન્સ્ટન્ટ આયરનની પૂર્તિ થાય છે. જેના માટે રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી કિશમિશ પલાળીને મુકી દો. બીજા દિવસે કિશમિશનુ સેવન કરો. જેના સેવનથી શરીરમાં હિમોગ્લોબિન સ્તર વધે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow