મેથીનુ સેવન કરવાથી પણ વજન ઘટી શકે, જાણો કેવીરીતે કરશો સેવન

મેથીનુ સેવન કરવાથી પણ વજન ઘટી શકે, જાણો કેવીરીતે કરશો સેવન

વજન ઘટાડવામાં મેથી ખૂબ ગુણકારી

વધતા વજનથી ઘણા લોકો પરેશાન છે, વધતા વજનથી લોકોને હાર્ટ સાથે જોડાયેલી બિમારીઓ થાય છે. એવામાં ફિટ રહેવુ અત્યંત જરૂરી છે. જેના માટે લોકો અનેક પદ્ધતિઓ અપનાવે છે. પરંતુ શુ તમે જાણો છો, મેથીમાં એવા ગુણ હોય છે, જે તમારું વજન ઘટાડવામાં બૂસ્ટરની જેમ કામ કરે છે. મેથીના સેવનથી શરીરમાં ગરમી થાય છે તેથી શિયાળાની સિઝનમાં આ ખૂબ ફાયદાકારક હોય છે. આ પાચનતંત્ર મજબૂત કરે છે અને તમે ભોજન સરળતાથી બચાવી શકો છો.

કેવીરીતે કરશો મેથીનુ સેવન?

સૌથી પહેલા એક વાડકામાં પાણી ઉકાળવાનુ અને તેમાં મેથીને કાપીને નાખવાની છે. 3-5 મિનિટ સુધી બીજને ઢાંકીને રાખો અને પછી તેને ચાની જેમ પીવો. દરરોજ સવારે અને સાંજે તેનુ સેવન કરવાથી તમે તમારું વજન સરળતાથી ઘટાડી શકો છો. પરંતુ આ સાથે તમારે આ વાતનુ ધ્યાન રાખવાનુ છે કે વજન ત્યારે ઘટે છે જ્યારે આપણે પોતાની જરૂરીયાતની કેલેરીથી ઓછી કેલેરીનો ઉપયોગ કરીએ. આ ત્યારે શક્ય છે, જ્યારે તમે પોતાનો ડાયટ બેલેન્સ રાખો અને પ્રોટીન ઈનટેક પણ વધારો.

મધ અને લીંબુની સાથે કરો મેથી પાઉડરનુ સેવન

મેથીના પાઉડરને પાણીમાં નાખીને ઉકાળી લો અને ઠંડુ થતા તેને ગાળીને લીંબુ અને મધ નાખો.

મેથીના પાઉડરનુ કરો સેવન

તમે મેથીના દાણાને વાટીને તેનો પાઉડર બનાવીને પણ ગરમ પાણીની સાથે દરરોજ તેનુ સેવન કરી શકો છો. શિયાળામાં તમને શરદી-ઉધરસથી બચાવશે અને તમને અંદરથી મજબૂત કરે છે. આ સાથે વજન પણ ઘટશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow