સેક્સુઅલ ફંક્શન અને સ્પર્મ ક્વૉલિટી સુધારવા માટે દરરોજ કરો નટ્સનું સેવન

સેક્સુઅલ ફંક્શન અને સ્પર્મ ક્વૉલિટી સુધારવા માટે દરરોજ કરો નટ્સનું સેવન

બિઝી લાઇફસ્ટાઇલમાં જો તમે પણ તમારી સેક્સ લાઇફને વધારે સારી બનાવવા માંગો છો તો રિસર્ચરોએ આ માટેનો ઉપાય શોધી લીધો છે.

દરરોજ 60 ગ્રામ નટ્સનું સેવન કરો:

રિસર્ચ અનુસાર, જો દરરોજ માત્ર 60 ગ્રામ નટ્સ એટલે કે કાજુ, બદામ, અખરોટ જેવી વસ્તુઓનુ સેવન કરવામાં આવે તો સેક્સુયલ ડિઝાયર એટલે કે સેક્સ કરવાની ઇચ્છા વધુ થાય છે અને ઓર્ગોઝમની ક્વોલિટીમાં પણ સુધારો આવે છે.

ન્યૂટ્રિએટ્સ નામના જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ અનુસાર, જો તમારુ ડાયટ અનહેલ્ધી છો તો દરરોજ અખરોટ, બદામ અને હેઝનલટ જેવા નટ્સનો સમાવેશ કરવામાં આવે તો સેક્સ કરવાની ઇચ્છામાં વધારો થશે.

સેક્સુઅલ ફંક્શન સુધરશે:

આ સ્ડડી માટે સ્પેન રોવિરા વર્જિલી યૂનિવર્સિટી અને પેરે વર્જિલી હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચરોને એક ન્યૂટ્રિઅશલ સ્ટડી કરી જેમાં પ્રજનનની ઉંમરવાળા હેલ્ધી લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્ટડી દ્વાાર એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે, નિયમિત રૂપથી નટ્સની જો સેવન કરવામાં આવતા લોકોમાં સેક્સુયઅલ ફંક્શનમાં કોઇ અસર થાય છે કે નહી.

સ્પર્મ ક્વોલિટીમાં થશે સુધારો:

રિસર્ચ અનુસાર, 14 અઠવાડિયા સુધી 83 લોકોની તપાસ કરવામાં આવી જે લોકો આવા ડાયટનું સેવન કરતા હતા જેમાં ફળ અને શાકભાજીની માત્ર ઓછી હતી અને એનિમલ ફેટવાળા ફૂડની આઇટમ્સ વધારે હતી. રિસર્ચમાં જાણવા મળ્યુ કે, અખરોટ, બદામ અને હઝલનટનું સેવન કરવાથી સ્પર્મ ક્વોલિટીમાં સુધારો આવે છે અને સેક્સ લાઇફ વધારે સારી બને છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow