ડિજિટલ ટ્રાન્ઝેકન્શનમાં ચેન્નાઇ ટોચે દિલ્હી ત્રીજા ક્રમે

ડિજિટલ ટ્રાન્ઝેકન્શનમાં ચેન્નાઇ ટોચે દિલ્હી ત્રીજા ક્રમે

વર્ષ 2022માં દેશમાં ડિજિટલ માધ્યમથી સર્વાધિક લેણદેણમાં ચેન્નાઇ ટોચ પર રહ્યું છે. પેમેન્ટ સર્વિસ ફર્મ વર્લ્ડલાઇન ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ચેન્નાઇમાં વર્ષ 2022 દરમિયાન $35.5 અબજની કિંમતના કુલ 14.3 મિલિયન ટ્રાન્ઝેક્શન થયા છે. ત્યારબાદ યાદીમાં $65 અબજની લેણદેણના મૂલ્યના 29 મિલિયન ટ્રાન્ઝેક્શન થયા છે.

આ બાદ યાદીમાં $50 અબજ મૂલ્યના 19.6 મિલિયન ટ્રાન્ઝેક્શન સાથે નવી દિલ્હી ત્રીજા ક્રમે, મુંબઇ ($49.5 અબજના મૂલ્યના 18.7 મિલિયન ટ્રાન્ઝેક્શન) સાથે ચોથા ક્રમે અને $32.8 અબજના 15 મિલિયન ટ્રાન્ઝેક્શન સાથે પુણે પાંચમાં ક્રમે છે.

વર્લ્ડલાઇન ઇન્ડિયાના CEO રમેશ નરસિમ્હાએ કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં જે અદ્દભુત પ્રગતિ જોવા મળી છે તેને લઇને હું ચકિત છું. કેશલેસ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે ચૂકવણી માટેના અનેકવિધ ડિજિટલ માધ્યમોના ઉપયોગને વધુને વધુ પ્રાધાન્ય અપાઇ રહ્યું છે.

વર્ષ 2023 અને ત્યારબાદ વ્યાપક અને મજબૂત ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમના નિર્માણ માટે વર્લ્ડલાઇન પાર્ટનર બેન્ક, ફિનટેક, ઇ-કોમર્સ દિગ્ગજ સાથે સહયોગ વધારવાનું યથાવત્ રાખશે તેમજ ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રોકાણ જારી રાખશે. કેશલેસ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે ચૂકવણી માટેના અનેકવિધ ડિજિટલ માધ્યમોના ઉપયોગને વધુને વધુ પ્રાધાન્ય અપાઇ રહ્યું છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow