SIM Swappingથી સાવધાન: ભૂલથી પણ આ સ્કેમને ન અવગણતા, નહીં તો મિનિટોમાં થઈ જશો કંગાળ!

SIM Swappingથી સાવધાન: ભૂલથી પણ આ સ્કેમને ન અવગણતા, નહીં તો મિનિટોમાં થઈ જશો કંગાળ!

સ્કેમપ્સ લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે ઘણી રીતે અપનાવે છે. પરંતુ બેકિંગ સાથે જોડાયેલા ફ્રોડમાં OTPની જરૂર હોય છે. હવે આ OTP તેમને મળે છે કેવી રીતે? આખા સ્કેમની સ્ટોરી તેના પર નિર્ભર કરે છે. શું થાય જો તમારો OTP તમારા નંબર પર આવવાની જગ્યા પર સ્કેમર્સની પાસે પહોંચી જાય?  સ્કેમર્સની એક રીત આવી પણ છે.

આને કહેવાય છે SIM Swapping
આ પ્રકારના સ્કેમને SIM Swapping કહેવામાં આવે છે. આ પ્રકારના ફ્રોડમાં સ્કેમર્સ યુઝર્સને સિમનું એક્સેસ મેળવવા માટે કહે છે. પછી શરૂ થાય છે ફ્રોડનો સંપૂર્ણ ખેલ, હવે સવાલ એ થાય છે કે કોઈ ફોન હેક કરી શકે છે પરંતુ સિમનો કંટ્રોલ કેવી રીતે મેળવી શકે છે? આવો જાણીએ તેની સંપૂર્ણ ડિટેલ્સ.

આ રીતે મળવે છે સીમ કાર્ડનો કંટ્રોલ
આ સંપૂર્ણ મામલામાં સ્કેમર્સ કમજોર ટૂ-ફેક્ચર ઓર્થેટિકેશન અને વેરિફિકેશન સિસ્ટમનો ફાયદો ઉઠાવે છે. સ્કેમને અંજામ આપવા માટે ફ્રોડક્સ પહેલા એક યુઝરની પર્સનલ ડિટેલ્સ ભેગી કરે છે. પછી તેનાથી સિમ કાર્ડનો કંટ્રોલ મેળવે છે. તેના પહેલા તમારે સમજવું પડશે કે આ સ્કેમ કેવી રીતે થાય છે?

શું છે SIM Swapping?
સંપૂર્ણ ફ્રોડમાં સ્કેમર્સ કોઈ યુઝરના સિમનો કંટ્રોલ મેળવી લે છે. ત્યાર બાદ તેમની પાસે તમારો OTP અને બીજા મેસેજ અને કોલ્સ આવવા લાગે છે. સિમનો કંટ્રોલ મેળવવા માટે યુઝર્સ સૌથી પહેલા સોશિયલ એન્જિનિયરિંગની રીત અપનાવે છે અને આ યુઝર્સની તમામ ડિટેલ્સ ભેગી કરે છે.

યુઝર્સની પર્યાપ્ત જાણકારી હોવા બાદ સ્કેમર્સ ટેલીકોમ ઓપરેટરનો સંપર્ક કરે છે. સ્કેમર્સ જણાવે છે કે તેમનું સિમ કાર્ડ ખોવાઈ જાય અથવા ખરાબ થઈ જાય અથવા તેમને નંબર ન જોઈએ. જરૂરી જાણકારીઓને બદલે સ્કેમર્સ નવું સિમ કાર્ડ હાસિલ કરી લે છે અને સ્કેમ કરે છે.

તમે કઈ રીતે બચશો?
પોતાની પર્સનલ ડિટેલ્સને લઈને તમારે સાવધાન રહેવું જોઈએ. તેનાથી તમારા નામ પર કેટલા સિમ કાર્ડ છે અને બીજી જરૂરી જાણકારીઓ બીજા કોઈના હાથમાં ન આવે. કોઈ પણ પ્રકારના ફિશિંગ લિંક પર ક્લિક ન કરો.

પોતાની ડિટેલ્સ અજાણ્યા લોકો સાથે શેર ન કરો. કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો. જો તમને લાગે છે કે તમે સિમ સ્વેપિંગની ફરિયાદ થઈ છે તો તેમની જાણકારી તરત બેંક અને ટેલીકોમ ઓપરેટને આપવામાં આવે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow