BCCI વુમન્સ U-19 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનું સન્માન કરશે

BCCI વુમન્સ U-19 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનું સન્માન કરશે

આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ T20 મેચ રમાવવાની છે. આ પહેલા સાંજે 6:15 વાગે BCCIએ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં તેઓએ સચિન તેંડુલકરને પણ આ પ્રસંગે આમંત્રણ આપ્યું છે. BCCIના અધિકારીઓ હાલમાં જ સાઉથ આફ્રિકામાં યોજાયેલા વુમન્સ U-19 T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનાર ગર્લ્સનું સન્માન કરશે.

સેક્રેટરી જય શાહે ટ્વિટ કરી હતી
BCCIના સેક્રેટરી જય શાહે આ વિશેની જાણકારી ટ્વિટ કરીને આપી હતી.

29 જાન્યુઆરીના રોજ રમાયેલી ફાઈનલમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. 69 રનના ટાર્ગેટને ચેઝ ટીમ ઈન્ડિયાએ 3 વિકેટે પાર પાડી લીધો હતો. આ સાથે જ પહેલા જ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની ગઈ હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow