બંગડી વેપારીની સવા કરોડની કરચોરી મળી ચૌટાબજારનું 200 કરોડનું ટર્નઓવર નિશાને

બંગડી વેપારીની સવા કરોડની કરચોરી મળી ચૌટાબજારનું 200 કરોડનું ટર્નઓવર નિશાને

એસજીએસટીની ટીમ દ્વારા ચૌટાબજારના પટેલ બેંગલ્સ, રિંગ રોડના ટૂર એન્ડ ટ્રાવેલર્સ અને સાપુતારાની 7 હોટલોમાં શરૂ કરાયેલી તપાસ પૈકી ચૌટાબજારની તપાસ પૂરી થઈ હતી, જેમાં અધિકારીઓએ ચોપડે નહીં બતાવેલો રૂપિયા સવા કરોડનો સ્ટોક શોધી કાઢ્યો હતો. અહીં મહિલા સૌદર્યંની વેચાતી મોટાભાગની સામગ્રી પર ત્રણ ટકા ટેક્સ લાગતો હતો, જે માલિક દ્વારા યોગ્ય કપાત કરીને ભરવામાં આવતો ન હતો. દરમિયાન, એન.આર. ગ્રુપ અને બાદમાં પટેલ બેંગલ્સ પર પડેલા દરોડા બાદ અધિકારીઓ પણ ચોંક્યા છે અને સમગ્ર ચૌટાબજારના મોટા વેપારીઓ હવે નિશાના પર આવી ગયા છે. એક અંદાજ એવો લગાવાયો છે કે, સમગ્ર ચૌટાબજારમાં કે જે મહિલાઓની પસંદગીનું બજાર છે. તેમાં રૂપિયા 200 કરોડથી વધુનું ટર્નઓવર થઈ રહ્યું છે. મહિલા સૌંદર્યના નીતનવા સાધનો અને કોસ્મેટિક સહિતની ચીજવસ્તુઓ અહીં વેચાતી હોય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow