પેટમાં થઇ રહેલી ગેસની સમસ્યાથી છો પરેશાન? તો ભૂલથી પણ આવું ન ખાતા, જુઓ શેનાથી મળશે રાહત!

પેટમાં થઇ રહેલી ગેસની સમસ્યાથી છો પરેશાન? તો ભૂલથી પણ આવું ન ખાતા, જુઓ શેનાથી મળશે રાહત!

યુવાનોમાં ગેસ બનવાની સમસ્યા વધારે

પેટમાં ગેસ બનવાની સમસ્યા આજકાલ ખૂબ સામાન્ય છે. પહેલાના સમયમાં માનવામાં આવતુ હતુ કે ગેસ વડીલોને વધારે થાય છે, કારણકે વધી રહેલી ઉંમરના કારણે તેમની ડાયજેસ્ટિવ સિસ્ટમ નબળી થાય છે. પરંતુ આજના સમયમાં યુવાનોને પણ ગેસ બનબનવાનીવાની સમસ્યા વધારે થાય છે. જેનુ કારણ ખાન-પાન સાથે જોડાયેલુ છે, આ સાથે વર્ક સાથે પણ જોડાયેલુ છે. જે લોકો સિટિંગ જોબમાં છે, તેમને ગેસ બનવાની સમસ્યા ચાલતા-ફરતા અને ફિજિકલી એક્ટિવ રહીને કામ કરનારા લોકોની તુલનામાં ઓછી હોય છે.

પોતાના ડાયટને લઇને વધુ સાવધાની રાખો

તેથી સિટિંગ જોબવાળા યુવાનોનુ અને એવા લોકોનુ જેનુ પાચન તંત્ર નબળુ છે, તેઓએ પોતાની ડાયટને લઇને વધુ સાવધાની રાખવી જોઈએ. જ્યારે તમને ગેસ બનવાની સમસ્યા થાય છે ત્યારે જો ખાવા-પીવામાં થોડી પણ બેદરકારી દાખવશો તો સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. ગેસ બનતા તમારે કઈ ચીજ વસ્તુઓ ખાવાથી ફાયદો મળશે અને કઈ ચીજ વસ્તુઓ ખાવાથી બચવુ જોઈએ.

ગેસ બનતા ના ખાવા જોઈએ આ ફૂડ્સ

મૂળો
ડુંગળી
ટામેટુ
દૂધ
ડ્રાયફ્રૂટ્સ
એવોકાડો
ડેરી પ્રોડક્ટ્સ

પેટમાં ગેસ બનતા શું ખાવુ જોઈએ?

પેટમાં ગેસ બનવાની સમસ્યા થાય છે તો ભૂખ લાગતા આવા ફૂડ્સનુ સેવન કરો. જેનુ પાચન દરમ્યાન મિથેન ગેસનુ ઉત્પાદન ઓછી માત્રામાં થાય છે.

દહી
ચોખા
વટાણા
પાલક
રસભરી
કઠોળના શાક

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow