રતાડીયાના વૃધ્ધ મહિલાની દુષ્કર્મ કર્યા બાદ શ્વાસ રૂંધાવી નિર્મમ હત્યા

રતાડીયાના વૃધ્ધ મહિલાની દુષ્કર્મ કર્યા બાદ શ્વાસ રૂંધાવી નિર્મમ હત્યા

બુધવારે રાત્રે મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામની સીમમાંથી રહસ્યમય સંજોગોમાં મળેલા વૃધ્ધ મહિલાના મૃતદેહની સનસનીખેજ ઘટનામાં મહિલા ઉપર દુષ્કર્મ કરાયા બાદ નિર્મમ હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ગુરૂવારે વહેલી સવારે બહોળી સંખ્યામાં સામાજિક આગેવાનો સ્થાનિકેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘસી આવ્યા હતા અને ભોગગ્રસ્તનું મોત કુદરતી સંજોગોમાં થયું હોવાની બાબતને નકારી હત્યા કરાઈ હોવાની આશંકા દર્શાવી હતી.

દુષ્કર્મ કરી તેનો શ્વાસ રૂંધાવી નિર્મમ હત્યા કરવામાં આવી
આ બનાવને પગલે મોડી સાંજ સુધી ચાલેલી પોસ્ટમોર્ટમ પ્રક્રિયા બાદ મહિલા સાથે દુષ્કર્મ કરી તેનો શ્વાસ રૂંધાવી નિર્મમ હત્યા કરાઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં હોસ્પિટલ પરિસરમાં ઉપસ્થિત લોકોમાં માનવજાતિને શર્મસાર કરતી ઘટના બની હોવાની લાગણી ફેલાઈ હતી.સમગ્ર ઘટનાક્રમ મુજબ તારીખ 21/2 ની સવારે રતાડીયા ખાતે રહેતા 65 વર્ષના વૃધ્ધ મહિલા જશીબેન વંકાજી રબારી નજીક આવેલા ગુંદાલા ગામે રામદેવપીર બાબાના મંદિરે દર્શન જવા નીકળ્યા હતા.ત્યાંથી અંદાજિત 12.30 વાગ્યાના સુમારે પરત ફરી રતાડીયા ગેટ નજીક ત્રણ કિમી દૂર આવેલ સ્વગૃહે જવા બેઠા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow