લસકાણા પાસે 23 હજાર મી.માં અદ્યતન પશુ હોસ્ટેલ બનાવાશે!

લસકાણા પાસે 23 હજાર મી.માં અદ્યતન પશુ હોસ્ટેલ બનાવાશે!

શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા ઉકેલવા લસકાણાના ખરસદ ખાતે પાલિકા 23 હજાર મીટરમાં અદ્યતન પશુ હોસ્ટેલ બનાવશે. પાલિકાએ સરકાર પાસે જગ્યાની માંગણી કરી છે. જ્યાં 60-60 ફૂટ ના શેડ બનાવી ભાડે થી અપાશે, ચારો-ખોરાક પશુપાલકોએ પુરો પાડવાનો રહેશે એટલું જ નહીં પશુ માટે દવાખાનું બનશે હાલ પીપીપી ધોરણે આપવાનું પ્લાનિંગ છે. રાંદેર, કતારગામ અને સરથાણા ઝોનમાં 3 મોટા ઢોર ડબ્બા પણ બનાવાશે.

શહેરમાં રખડતાં ઢોરનો પ્રશ્ન ઉકેલાઈ તે માટે પાલિકા આયોજન કરી રહી છે. પશુઓના સરવે બાદ ટેગિંગ ઝડપથી ચાલી રહ્યું છે. લસકાણા, વરિયાવ, કતારગામમાં રખડતાં ઢોરોને રાખવા વધુ કેપેસિટીના ઢોર ડબ્બાઓ સાકાર કરાશે આ માટે જગ્યા નક્કી કરવામાં આવી રહી છે. સાથે જ મહત્ત્વપૂર્ણ એનિમલ હોસ્ટેલનું આયોજન કરવા સરકાર પાસે જગ્યા માંગવામાં આવી છે. - શાલિની અગ્રવાલ, કમિશનર, પાલિકા

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow