AAPની નોટો પરના ફોટાના જવાબમાં ભાજપે સમાન નાગરિક કાયદો લાવ્યો

AAPની નોટો પરના ફોટાના જવાબમાં ભાજપે સમાન નાગરિક કાયદો લાવ્યો

ગુજરાતની ચૂંટણીને લઈને હોબાળો ચાલી રહ્યો છે. હોબાળો ઘોષણાઓનો છે. હોબાળો મુદ્દાનો છે. વિષયનો પણ છે...અને આ બધા દ્વારા મતદારોને લલચાવવામાં આવી રહ્યા છે. મુદ્દાઓ પર મુદ્દા લાદવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અર્થવ્યવસ્થા સરખી કરવા નોટો પર લક્ષ્મીજીનો ફોટો છાપવો જોઈએ. જ્યારે દેશનો ગરીબ ઈચ્છે છે કે, ફોટો તો પછીની વાત છે. પહેલા નોટ તો બતાવો.

આપનું આ હિંદુ કાર્ડ છે. આવામાં હવે ભાજપ કેવી રીતે ચૂપ બેસી શકે? ગુજરાત સરકારે રાજ્યમાં સમાન નાગરિક કાયદો લાગુ કરવા કમિટી બનાવવાની જાહેરાત કરી છે. તાજેતરમાં જ ઉત્તરાખંડની ચૂંટણી પહેલા જ ભાજપે ત્યાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જાહેરાત કરી હતી. જોકે, અત્યાર સુધી કંઈ થયું નથી.

હવે સવાલ એ ઉભો થાય છે કે, કોઈ પણ રાજ્ય પોતાને ત્યાં સમાન નાગરિક સંહિતા લાગુ કરી શકે ખરા? બંધારણની કલમ 44 કહે છે કે, ચર્ચા-વિચારણા કરી કોઈ પણ રાજ્ય આવા કાયદા લાગુ કરી શકે છે, પરંતુ કલમ 12 કહે છે કે, રાજ્યનો અર્થ અહિંયા રાજ્ય અને કેન્દ્ર બંન્ને થાય છે. મતલબ જો રાજ્ય એકલું ઇચ્છે તો તે તેને લાગુ કરી શકે નહીં.

પછી સવાલ ઉભો થાય છે કે, ગોવામાં સમાન નાગરિક સંહિતા લાગુ છે. તો અન્ય રાજ્યોમાં કેમ નહીં? જવાબ છે કે ગોવામાં તેની સ્થાપના પૂર્વેથી જ આ કાયદો લાગુ છે. જેને પોર્ટુગલ યુનિફોર્મ લો 1867 કહેવામાં આવે છે. તે ત્યાં પહેલેથી જ અમલમાં હોવાથી, તેને 1961માં ગોવા રાજ્યની રચના સાથે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow