રાજકોટમાં 22 નવા કેસ સામે એકસાથે 36 ડિસ્ચાર્જ કરાયા

રાજકોટમાં 22 નવા કેસ સામે એકસાથે 36 ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. શુક્રવારે એક જ દિવસમાં 22 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે, એક જ દિવસમાં 36 દર્દીઓને ડિસ્ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે કુલ કેસનો આંક 144 થયો છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 102 છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા કેસ આવવાની ગતિ બે સપ્તાહમાં ખૂબ વધી છે અને ડબલિંગ રેટ એટલે કે કેસ બમણા થવાનો ગાળો ઘટીને 5 દિવસ થઈ ગયો છે.

શુક્રવારે જે નવા કેસ આવ્યા છે તેમાં મોટાભાગના છૂટાછવાયા વિસ્તારના છે અને તમામની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી તેમજ રસીના ડોઝ લીધેલા છે અને હોમ આઈસોલેટ છે તેમજ એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધીમાં જે પણ કેસ આવ્યા છે તેમાંથી સિવિલ હોસ્પિટલમાં 3 જ્યારે ખાનગી હોસ્પિટલમાં બે દર્દી દાખલ અને એક ગંભીર હોવાથી વેન્ટિલેટર પર છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow