અમદાવાદના મણીનગર પાસે BRTS માં અચાનક ભભૂકી આગ, બસ આખીય બળીને ખાક, જુઓ PHOTOS

અમદાવાદના મણીનગર પાસે BRTS માં અચાનક ભભૂકી આગ, બસ આખીય બળીને ખાક, જુઓ PHOTOS

અમદાવાદના મણીનગર પાસે અચાનક BRTS બસમાં આગ લાગી હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. કોઇ પણ પ્રકારની જાનહાની નહોતી થઇ. બીજી તરફ, ફાયરની ટીમે પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને બસમાં લાગેલી આગને કાબુમાં લઇ લીધી હતી. જુઓ ફોટા..

અમદાવાદના મણીનગર પાસે બસમાં લાગી આગ લગાવાની ઘટના સામે આવી છે. BRTS બસમાં અચાનક આગ ભભૂકી હતી.

તમને જણાવી દઈએ કે, BRTS બસમાં આગ લાગવાની આ પ્રથમ ઘટના નથી, આ અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી, સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદના મેમનગર વિસ્તારમાં એકાએક BRTS બસમાં આગ લાગી હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ડ્રાઈવરની સમયસૂચકતાના લીધે બસમાં સવાર તમામ મુસાફરોનો જીવ બચી ગયો હતો.

કોઇ પણ પ્રકારની જાનહાની નહોતી થઇ. બીજી તરફ, ફાયરની ટીમે પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને બસમાં લાગેલી આગને કાબુમાં લઇ લીધી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow