દેશમાં 80% ડિજિટલ પેમેન્ટ યુપીઆઇથી

દેશમાં 80% ડિજિટલ પેમેન્ટ યુપીઆઇથી

કોવિડ બાદ દેશમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ ચાર ગણું વધ્યું છે. 80%થી વધુ રિટેલ પેમેન્ટ યુપીઆઇ મારફતે કરવામાં આવ્યું છે. પરંતુ કુલ ડિજિટલ લેવડદેવડમાં યુપીઆઇનો હિસ્સો માત્ર 8.19% છે. RBIના એક રિપોર્ટ અનુસાર, યુપીઆઇ મારફતે લેવડદેવડ જે ઝડપથી વધી છે, તે ગુણોત્તરમાં લેવડદેવડની રકમ વધી નથી. ત્રણ વર્ષમાં સરેરાશ યુપીઆઇ લેવડદેવડનું કદ 52% ઘટ્યું છે. RBI અનુસાર કોવિડથી પહેલા ડિજિટલ પેમેન્ટનું સરેરાશ મૂલ્ય 10 હજાર રૂપિયાથી વધુ હતું. હવે તે ઘટીને 4,880 રૂપિયા થઇ ગયું છે.

કુલ 187 લાખ કરોડ રૂપિયાની ડિજિટલ લેવડદેવડમાં 15.33 લાખ કરોડ રૂપિયાની રિટેલ લેવડદેવડ જ યુપીઆઇ મારફતે થઇ છે. રસપ્રદ વાત એ છે કે ડિજિટલ લેવડદેવડ વધવા છતાં ત્રણ વર્ષમાં સામાન્ય લોકોની પાસે રોકડમાં પણ 26%નો વધારો થયો છે. તેનો અર્થ છે કે ડિજિટલ પેમેન્ટ વધવા છતાં લોકોનો રોકડ પ્રત્યેનો લગાવ યથાવત્ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow