આયર્લેન્ડ સામેની ત્રીજી T20 વરસાદના કારણે રદ

આયર્લેન્ડ સામેની ત્રીજી T20 વરસાદના કારણે રદ

ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝની છેલ્લી મેચ આજે ડબલિનના ધ વિલેજ મેદાન પર રમાવવાની હતી. પરંતુ ડબલિનમાં ભારે વરસાદને કારણે ટૉસ પણ શક્ય ન બનતા અંતે ત્રીજી મેચને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની T20 સિરીઝ 2-0થી જીતી લીધી છે. ઉપરાંત તેઓએ આયર્લેન્ડને સતત ત્રીજી શ્રેણીમાં હરાવ્યું છે.

ખેલાડીઓ ચંદ્રયાન-3ના લેન્ડિંગના સાક્ષી બન્યા
મેચ પહેલા, ભારતના 'ચંદ્રયાન-3 મિશન'એ સાંજે 6 વાગ્યે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું, આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ભારતીય ખેલાડીઓએ પણ આ ઐતિહાસિક ઉતરાણ આયર્લેન્ડના ડબલિનમાં બેસીને જોયું હતું. BCCIએ લેન્ડિંગ જોઈ રહેલા ખેલાડીઓની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝની છેલ્લી મેચ આજે ડબલિનના ધ વિલેજ મેદાન પર રમાવવાની હતી. પરંતુ ડબલિનમાં ભારે વરસાદને કારણે ટૉસ પણ શક્ય ન બનતા અંતે ત્રીજી મેચને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની T20 સિરીઝ 2-0થી જીતી લીધી છે. ઉપરાંત તેઓએ આયર્લેન્ડને સતત ત્રીજી શ્રેણીમાં હરાવ્યું છે.

ખેલાડીઓ ચંદ્રયાન-3ના લેન્ડિંગના સાક્ષી બન્યા
મેચ પહેલા, ભારતના 'ચંદ્રયાન-3 મિશન'એ સાંજે 6 વાગ્યે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું, આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ભારતીય ખેલાડીઓએ પણ આ ઐતિહાસિક ઉતરાણ આયર્લેન્ડના ડબલિનમાં બેસીને જોયું હતું. BCCIએ લેન્ડિંગ જોઈ રહેલા ખેલાડીઓની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow