આયર્લેન્ડ સામેની ત્રીજી T20 વરસાદના કારણે રદ

આયર્લેન્ડ સામેની ત્રીજી T20 વરસાદના કારણે રદ

ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝની છેલ્લી મેચ આજે ડબલિનના ધ વિલેજ મેદાન પર રમાવવાની હતી. પરંતુ ડબલિનમાં ભારે વરસાદને કારણે ટૉસ પણ શક્ય ન બનતા અંતે ત્રીજી મેચને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની T20 સિરીઝ 2-0થી જીતી લીધી છે. ઉપરાંત તેઓએ આયર્લેન્ડને સતત ત્રીજી શ્રેણીમાં હરાવ્યું છે.

ખેલાડીઓ ચંદ્રયાન-3ના લેન્ડિંગના સાક્ષી બન્યા
મેચ પહેલા, ભારતના 'ચંદ્રયાન-3 મિશન'એ સાંજે 6 વાગ્યે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું, આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ભારતીય ખેલાડીઓએ પણ આ ઐતિહાસિક ઉતરાણ આયર્લેન્ડના ડબલિનમાં બેસીને જોયું હતું. BCCIએ લેન્ડિંગ જોઈ રહેલા ખેલાડીઓની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝની છેલ્લી મેચ આજે ડબલિનના ધ વિલેજ મેદાન પર રમાવવાની હતી. પરંતુ ડબલિનમાં ભારે વરસાદને કારણે ટૉસ પણ શક્ય ન બનતા અંતે ત્રીજી મેચને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની T20 સિરીઝ 2-0થી જીતી લીધી છે. ઉપરાંત તેઓએ આયર્લેન્ડને સતત ત્રીજી શ્રેણીમાં હરાવ્યું છે.

ખેલાડીઓ ચંદ્રયાન-3ના લેન્ડિંગના સાક્ષી બન્યા
મેચ પહેલા, ભારતના 'ચંદ્રયાન-3 મિશન'એ સાંજે 6 વાગ્યે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું, આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ભારતીય ખેલાડીઓએ પણ આ ઐતિહાસિક ઉતરાણ આયર્લેન્ડના ડબલિનમાં બેસીને જોયું હતું. BCCIએ લેન્ડિંગ જોઈ રહેલા ખેલાડીઓની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow