સમુદ્રી જહાજના કિનારે 'લટકીને' 3200 કિમી દૂર આવી ગયા 3 શખ્સ, 11 દિવસે જે થયું તે જાણી ચોંકી જશો

સમુદ્રી જહાજના કિનારે 'લટકીને' 3200 કિમી દૂર આવી ગયા 3 શખ્સ, 11 દિવસે જે થયું તે જાણી ચોંકી જશો

સમુદ્રી જહાજના નિચલા ભાગ 'Rudder'માં બેસીને ત્રણ લોકોએ 11 દિવસની અંદર 3200 કીમીની ખતરનાક યાત્રા કરી છે. જહાજના જે 'Rudder' પર ત્રણ લોકો બેઠા હતા. તેની વચ્ચે બેટિકર યાત્રીઓના નાઈઝીરિયાથી કનારી આઈલેન્ડની યાત્રા કરી હતી.

ત્રણ લોકોએ ઓઈલ ટેન્કર વાળા જહાજ Alithini IIના 'Rudder' પર બેસીને સફર કર્યો. Rudder કોઈ પણ જહાજને દિશા આપવામાં સહાય આપ છે. આ ભાગ જહાજમાં નીચેની તરફ અને પાણીથી સ્પર્શ કરતું હોય છે. ત્રણ જ બેટિકટ લોકોના ફોટો સ્પેનિશ કોસ્ટ ગાર્ડને સોમવારે શેર કર્યો. તેમાં ત્રણ 'Rudder'ના ઉપર બેસીને જોવા મળી રહ્યા છે. ત્યાં જ આ લોકોને પગ સમુદ્રની લહેરથી ફક્ત અમુક ઈંચની દૂરી પર જોવા મળી રહ્યા છે.

ત્રણેય લોકો થઈ ગયા હતા બીમાર
અધિકારીઓએ જણાવ્યું કે આ ખતરનાક અને લાંબી યાત્રાના કારણે ત્રણ જ લોકો ડિહાઈડ્રેશન અને હાઈપોથર્મિયાના શિકાર થઈ ગયા. આ વિશે માઈગ્રેશન એડવાઈઝર સેમા સાંટાનાએ કહ્યું કે એવું પહેલી વખત અને છેલ્લી વખત નથી થયું. બેટિકટ યાત્રા કરનાર લોકોનું લક હંમેશા સાથે નથી આપતું.

જે જહાજમાં ત્રણ લોકો આવી રહ્યા હતા. ત્યાં નાઈઝીરિયાના લાગોસ શહેરથી 17 નવેમ્બરે નિકળ્યો હતો. 11 દિવસમાં 3200 કિમીની યાત્રા કરી આ સ્પેનિશ સીમામાં ઘુસ્યું હતું.

14 વર્ષના યુવકે 15 દિવસની મુસાફરી કરી અને સમુદ્રનું પાણી પીધુ
વર્ષ 2020માં 14 વર્ષના નાઈઝીરિયન કિશોર પણ 15 દિવસની યાત્રા કરીને અમુક એવા જ અંદાજમાં લાગોસથી સ્પેન આવ્યો હતો. 15 દિવસનો સફર નક્કી કરી આ અંદાજમાં લાગોસથી સ્પેન આવ્યો હતો. 15 દિવસના સફર વખતે તેણે સમુદ્રનું પાણી પીધુ અને Rudderના ઉપર રહેલા છિદ્રોમાં સુઈ ગયો. 2020માં જ 4 લોકો Rudderના પાછળ રહેલા રૂપમાં છુપાઈને 10 દિવસની સફર બાદ સ્પેન પહોંચ્યા હતા.

સ્પેનના ઈંટીરિયર મિનિસ્ટ્રીની રિપોર્ટનું આ વર્ષ 11,600 લોકો સમુદ્રી રસ્તાથી જહાજથી દેશમાં દાખલ થયા હતા. તેમાં હજારો આફ્રીકી રિફ્યુઝી સામેલ છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow