કારેલીબાગમાં 25 હજાર લોકોને ઓછું પાણી મળશે

કારેલીબાગમાં 25 હજાર લોકોને ઓછું પાણી મળશે

શહેરના કારેલીબાગ વિસ્તારમાં સંગમ ચારરસ્તા પાસેના રોડ ઉપર આવેલી ગ્રાહક સુરક્ષા ઓફિસ બહાર પાણીની લાઈનનું સમારકામ કરવામાં આવશે. જેના પગલે બુધવારે અંદાજિત 25 હજાર જેટલા શહેરીજનોને સાંજનું પાણી ઓછા પ્રેશરથી અને નિયત સમય કરતાં વિલંબથી આપવામાં આવશે.શહેરમાં પાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા કારેલીબાગ ટાંકીમાં આવતી 600 મિમી પાણીની મુખ્ય ફીડર લાઇન અમિતનગર ચાર રસ્તાથી આનંદ નગર તરફ જતા અને ગ્રાહક સુરક્ષા ઓફિસ બહાર લીકેજ મળ્યું હતું.

બુધવારે સવારે મુખ્ય ફીડર લાઇન બદલવાની અને સમારકામ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. જેના પગલે બુધવારે સાંજે કામગીરી પૂર્ણ થયા બાદ કારેલીબાગ ટાંકીમાંથી આપવામાં આવતાં ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે પાણી આપવામાં આવશે. જેને પગલે અંદાજિત આ વિસ્તારના 25 હજારથી વધુ લોકોને ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવનાર છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow