રાજકોટ ચૂંટણી બાદ 13મીથી યુનિવર્સિટીની પરીક્ષા

રાજકોટ ચૂંટણી બાદ 13મીથી યુનિવર્સિટીની પરીક્ષા

વિધાનસભાની ચૂંટણીના 8મી ડિસેમ્બરે પરિણામ આવ્યા બાદ તુરંત જ 13મીથી યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થવાની છે. બી.એ., બી.કોમ. સહિત જુદા જુદા 40 જેટલા કોર્સની પરીક્ષા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાશે. આ પરીક્ષામાં એક દિવસમાં બે પેપર લેવાશે જેમાં સવારે 9.30થી 12 કલાક દરમિયાન પહેલા સેશનની પરીક્ષા અને બપોરે 2.30થી 5 કલાક દરમિયાન બીજા સેશનની પરીક્ષા લેવાશે. અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કારણે યુનિવર્સિટીની પરીક્ષા પાછળ ઠેલાઈ હતી.

સવારના 9.30થી 12 કલાકના સેશનમાં જે કોર્સની પરીક્ષા લેવાનાર છે એમાં બી.કોમ. (રેગ્યુલર), બીપીએ, બીસીએ, એમપીએડ, એમ.કોમ., એમએસસી, એમબીએ, એમપીએ, એમએસસી આઈટી, એમજેએમસી, પીજીડીએમસી, એલએલએમ, પીજીડીએચએમ, એમ.એડ., બી.ડિઝાઈનની પરીક્ષા લેવાશે. જ્યારે બપોરના 2.30થી 5 કલાકના સેશનમાં બીએસસી, બીબીએ, બીઆરએસ, બી.એ. (રેગ્યુલર) બીજેએમસી, બીએસ.સી. આઈટી, બીએસડબ્લ્યુ, બી.એ. એલએલબી, બીએલઆઈબી, એમ.એ., એમઆરએસ, એમએસડબ્લ્યુ, પીજીડીસીએ, બી.એ. બી.એડ., એમએલઆઈબી, બીસીએ (2016/2019)ના કોર્સની પરીક્ષા લેવાશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow