એક મહિના પૂર્વે જ સગાઇ થઇ હતી તે યુવકનું વીજકરંટથી મોત

એક મહિના પૂર્વે જ સગાઇ થઇ હતી તે યુવકનું વીજકરંટથી મોત

શહેરના ઉપલાકાંઠા વિસ્તારની ભગીરથ સોસાયટીમાં વીજકરંટ લાગવાથી યુવકનું મોત નીપજ્યું હતું. યુવકની અેક મહિના પૂર્વે જ સગાઇ થઇ હતી. સંત કબીર રોડ પરની ભગીરથ સોસાયટીમાં રહેતો અને ઘર નજીક જ ઇમિટેશનનું કામ કરતો ચિરાગ દિનેશભાઇ દેગામા (ઉ.વ.19) ઇમિટેશનનું કામ કરતો હતો ત્યારે મશીનમાંથી કરંટ લાગતા બેભાન થઇ ગયો હતો.

તેને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચિરાગ બે ભાઇમાં મોટો હતો અને એક મહિના પૂર્વે જ તેની ઠેબચડા ગામની યુવતી સાથે સગાઇ થઇ હતી. સગાઇ બાદ જે પુત્રના લગ્નના સ્વપ્ન પરિવારજનો નિહાળતા હતા તે જ પુત્રના મરશિયા શરૂ થતાં ગમગીની છવાઇ ગઇ હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow