રાજકોટમાં વધુ એક મંડળીના સંચાલકોનું રૂ.20 લાખનું ફુલેકું

રાજકોટમાં વધુ એક મંડળીના સંચાલકોએ 20 રોકાણકારોને 20 લાખનો ચુનો લગાવી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.લીપભાઇની ફરિયાદ મુજબ દસ વર્ષ પહે

કરડતા શ્વાનોની આક્રમકતા ઘટાડવા રિહેબ સેન્ટર, 25 દિવસથી દોઢ માસ રાખી ‘ફ્રેન્ડલી’ બનાવાઈ છે

રાજકોટ શહેરમાં ડોગબાઈટના કિસ્સા વધી રહ્યા છે. આવી જ સ્થિતિ રાજ્યના અન્ય શહેરોમાં પણ છે. શ્વાનો કરડે છે તેમા અનેક કારણો આપવામાં આવ્યા છે ખાસ કરીને