1 જુલાઈથી ઇન્દોર-ઉદયપુરની ડાયરેક્ટ ડેઈલી ફ્લાઈટ શરૂ થશે

છેલ્લા ઘણા સમયથી રાજકોટ એરપોર્ટ પરથી ઇન્દોર અને ઉદયપુરની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવાની વાત ચાલી રહી હતી જેમાં હવે ખાનગી એરલાઇન્સ કંપનીએ સત્તાવાર બુ

રાજકોટમાં આંગડિયા પેઢીનો કર્મચારી રૂ.40 લાખની રોકડ સાથે ભાગી ગયો

શહેરમાં છેતરપિંડીનો વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. પેડક રોડ, સીતારામ સોસાયટી-1માં રહેતા તખુજી બલદેવજી હડિયોલ નામના પ્રૌઢે વિસનગરના જસ્કા ગામના

ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા ભારત ગૌરવ ટ્રેન શરૂ કરાઈ

રેલવે મંત્રાલય દ્વારા દેશની મહત્વની ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો સાથે સાથે જોડાયેલ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને

રૈયા ગામનું રામજી મંદિર હિંદુ-મુસ્લિમોએ સાથે મળીને નવું બનાવ્યું

રાજકોટ નજીક આવેલું રૈયા ગામનું રામજી મંદિર એકતાનું પ્રતીક બન્યું છે. 1947માં બાંધવામાં આવેલ આ રામજી મંદિરનું આઝાદીના 76 વર્ષ બાદ નવનિર્માણ કરાયુ

સ્ટર્લિંગ, સ્ટાર સીનર્જી, ગોકુલ સહિતની હોસ્પિટલમાં મચ્છરોના લારવા મળ્યા

જૂન માસને મલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવાનો હોવાથી મચ્છર ઉત્પત્તિ રોકથામ માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો ઉપરાંત તપાસનો આરંભ કરાયો છે. જેને