રાજકોટ ગોકુળિયું બનશે, બુધવારે કાનગોપી રાસ, કૃષ્ણલીલા રજૂ થશે

રાજકોટ ગોકુળિયું બનશે, બુધવારે કાનગોપી રાસ, કૃષ્ણલીલા રજૂ થશે

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત વિશેષ ઉજવણી કરવામાં આવશે. જેમાં શોભાયાત્રા, લત્તા સુશોભન સહિતના કાર્યક્રમો યોજાશે. આ વખતે રાજકોટમાં પ્રથમ વાર બુધવારે કાનગોપી રાસ, કૃષ્ણલીલા રજૂ થશે. કુલ 25 કલાકાર આ કાર્યક્રમ રજુ કરશે.

આ રાસમંડળના સંચાલક બટુકભાઈ કોલકીવાળા છે. આ રાસમંડળમાં 25 કલાકારનો કાફલો છે. આ કલાકારો જ્યારે રાસમંડળની પ્રસ્તુતિ કરે છે. ત્યારે સાથે વાદકો દ્વારા વાજિંત્રોની સુરાવલી પણ સાથે રજૂ કરશે. આ રાસ ગોપી મંડળમાં રાધાકૃષ્ણની રાસલીલાની રમઝટ, ઝાંખીલીલા, કૃષ્ણ સુદામા મિલનનો પ્રસંગ, મટકીરાસ રજૂ થશે. બુધવારે 6 સપ્ટેમ્બર 8:30 કલાકે આ કાર્યક્રમ યોજાશે. જન્માષ્ટમીએ શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow