રાજકોટમાં ડેન્ગ્યુથી શ્રમિકનું મોત

રાજકોટમાં ડેન્ગ્યુથી શ્રમિકનું મોત

બાલાજી હોલ નજીક બાંધકામ સાઇટમાં કલર કામની મજુરી કરતો અને ત્યાં જ રહેતો બિહારી શ્રમિક ગૌતમ પાસવાન પાંચ દિવસથી તાવમાં સપડાયો હતો. ખતરનાક ડેન્ગ્યુ સામે તંદુરસ્ત યુવાને ટુંકી સારવારમાં જ રાજકોટ સિવિલમાં દમ તોડી દીધો

રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના રોગચાળાએ અજગરી ભરડો લીધો છે ત્યારે વધુ એક વ્યકિતનું શહેરમાં ડેન્ગ્યુથી મોત થયું છે. ડેન્ગ્યુથી વધુ એક મોત નોંધાતા શહેરમાં ફરી ચકચાર મચી છે. રાજકોટમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા છેલ્લા કેટલાક સમયથી રાજકોટ મનપા તંત્ર ઉંધે માથે થયું છે.મનપાની આરોગ્ય શાખા ઠેર-ઠેર દોડી રહી છે. અને મચ્છર ઉપદ્રવના ઠેકાણા શોધી કાર્યવાહી કરી રહી છે. ત્યારે બાંધકામ સાઇટમાં મચ્છરના પોરા મળ્યા હતા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow