રાજકોટમાં કાલે પંપ સંચાલકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે

રાજકોટમાં કાલે પંપ સંચાલકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે

ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સ સંચાલકો શુક્રવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે. માગણીનો સ્વીકાર નહિ થતા તેમણે નો પર્ચેઝ અભિયાન હાથ ધર્યું છે. આ અંગે રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર્સ એસો.ના પ્રમુખ ગોપાલભાઈ ચુડાસમાના જણાવ્યાનુસાર 6 વર્ષથી ડીલર માર્જિનમાં વધારો કરાયો નથી. સીએનજીનું ડીલર માર્જિન છેલ્લા 17 માસથી મળ્યું નથી. તેમજ બ્રાન્ડેડ પેટ્રોલ-ડીઝલ ફરજિયાત વેચવા દબાણ કરવામાં આવે છે. જેની સામે ડીલરોએ વિરોધ નોંધાવ્યો છે. ડીલરો શુક્રવારે ખરીદી નહીં કરે, પરંતુ વેચાણ ચાલુ રહેશે.

Read more

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow
રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુ

By Gujaratnow