વર્ક ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યાં છો?

વર્ક ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યાં છો?

જે લોકો નોકરી દરમિયાન કે કામ દરમિયાન ક્યારેક ઉદાસ થઇ જાય છે તો ક્યારે નિરાશ થઇ જાય છે.ક્યારેક તો સ્થિતિ એવી આવી જાય છે કે, આપણને રડવું આવી જાય છે. પરંતુ દુનિયામાં ઘણાં લોકો એવા પણ છે જેને આ સમસ્યા નિયમિત હોય છે. આ વ્યક્તિઓ લગભગ દરરોજ કામના સ્થળે ઉદાસ, ચિંતા, પ્રેરણાનો અભાવ અને રડતા અનુભવે છે. આ પ્રકારના લોકો વર્ક ડિપ્રેશનનો શિકાર બની શકે છે.

આવો જાણીએ.... વર્ક ડિપ્રેશન શું છે?

વર્ક ડિપ્રેશન એ એવી સ્થિતિ છે જેમાં કોઈ પણ કર્મચારીઓ ઓફિસમાં કામ કરતી વખતે ડિપ્રેશનના લક્ષણોનો અનુભવ કરે છે. એવું નથી કે ઓફિસથી કામ કરતા હોય તે જ લોકોને આ અનુભવ થાય છે, વર્કફોમ કરતા લોકોમાં પણ લક્ષણો જોવા મળે છે. તો વર્ક ડિપ્રેશનની સમસ્યા જરૂરી નથી કે કામના કારણે હોય. પહેલેથી જ ડિપ્રેશનથી પીડિત લોકોને પણ કામ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડે છે. કામની ચિંતા દર્દીમાં ડિપ્રેશન વધારી શકે છે.

વર્ક ડિપ્રેશનથી કેવી રીતે બચી શકાય?

દર અડધા કલાકે તમારા ડેસ્ક પરથી 10-મિનિટનો બ્રેક લઈને એક આંટો મારો

લંચ બ્રેક લીધા પછી ખુલ્લી હવામાં રહો, જેનાથી તાજગીનો અનુભવ થશે.

બ્રેક ટાઈમમાં હળવી શારીરિક કસરત કરો. જેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે.

દર મહિને તમારી માટે મેન્ટલ હેલ્થ ડે લઇ શકો છો.

ઘરમાં અને ઓફિસમાં મેડિટેશન કરો.

આખો દિવસ બ્રીધીંગની કસરત કરતા રહો.

રોજ એક એવી વાત ન બોલો જે તમને કામ કરતી વખતે ચિંતા કરાવી શકે.

ઓફિસમાં સાથીદારો સાથે વાત કરવા અથવા તમને ગમતો ફની વીડિયો જોવા માટે થોડો બ્રેક લો.

બોસ અને એચઆર સાથે આ વિશે ખુલીને વાત કરો.

વધુ સમસ્યા જોવા મળે છે તો ડોક્ટરની સલાહ અચૂક લો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow