વહાલુડીના વિવાહમાં વૃદ્ધાશ્રમના વડીલોમાં અવસર જેવો આનંદ

વહાલુડીના વિવાહમાં વૃદ્ધાશ્રમના વડીલોમાં અવસર જેવો આનંદ

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સંચાલક દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વહાલુડીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 22 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ વખતે ઉદ્યોગપતિ પરિવાર તરફથી મુખ્ય આર્થિક સહયોગ મળ્યો છે. જ્યારે 61 થી વધુ બહેનો સેવા આપશે.

આ અંગે વધુ માહિતી આપતા અનુપમભાઈ દોશીએ જણાવ્યું હતું કે, 2018થી સમૂહલગ્નની શરૂઆત કરવામાં આવી હતી. આ વખતે 17 ડિસેમ્બરના રોજ લગ્ન યોજાશે. જેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્ય સહયોગી મનસુખભાઇ પાણ અને શોભનાબેન પાણ તથા ઈલાબહેન, અરવિંદભાઈ, રેનિલબેન વગેરેનો સહયોગ મળ્યો છે.

કુલ 171 કાર્યકર્તાઓની ટીમ સમગ્ર જવાબદારી સંભાળશે જેમાં મહિલા કમિટીના બહેનો દીકરીને ભેટમાં આપવામાં આવતી ચીજવસ્તુ, તેના બ્યૂટી પાર્લર, મહેંદી વગેરેની જવાદારી ઉપરાંત અન્નકોટ દર્શન પણ યોજાશે. આમ, હાલમાં આયોજક અને વૃદ્ધાશ્રમના વડીલોમાં ઉત્સાહ છવાયો છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow