હારિજ માર્કેટયાર્ડમાં ઈસબગુલના ભાવમાં ઉછાળો

હારિજ માર્કેટયાર્ડમાં ઈસબગુલના ભાવમાં ઉછાળો

વાતાવરણમાં પલ્ટો આવતા વિસ્તારમાં બે વાર કમોસમી વરસાદના કારણે રવિપાકને ભારે નુકશાન થયું છે. જેમાં સમી શંખેશ્વર પંથકમાં 2100 હેકટર ઉપરાંત ઇસબગુલના વાવેતર થયા હતા પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઉત્પાદનમાં નુકસાન થયું છે.જેના કારણે ઇસબગુલના ભાવોમાં ઉછાળો આવ્યો છે.

જીરું અને ઇસબગુલ બંને પાકમાં વધુ નુકસાન થયું
સમગ્ર વઢિયાર પંથકમાં કમોસમી વરસાદે રવીપાકના ઉત્પાદનમાં ભારે નુકસાન થયું છે. જીરું અને ઇસબગુલ બંને પાકમાં વધુ નુકસાન થયું છે સમગ્ર પંથકમાં 2100 હેકટર ઉપરાંત ઇસબગુલના વાવેતર થયા હતા.જે કમોસમી વરસાદના કારણે નુકસાન થતાં યાર્ડમાં ભાવો વધ્યા છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow