રાજકોટ શહેર અને વાંકાનેર પંથકમાંથી રૂ. 69.77 લાખની વીજચોરી પકડાઈ

રાજકોટ શહેર અને વાંકાનેર પંથકમાંથી રૂ. 69.77 લાખની વીજચોરી પકડાઈ

પીજીવીસીએલ દ્વારા સોમવારે સવારથી જ રાજકોટ શહેર સહિત ગઢડા અને વાંકાનેર પંથકમાં વીજચોરી પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં વાવડી અર્બન, ખોખડદળ અને મવડી રોડ સબડિવિઝન હેઠળ આવતા જુદા જુદા વિસ્તારોમાં 44 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.

રાજકોટ શહેરમાં સોમવારે સવારથી જ વીજ ટુકડીઓ જુદા જુદા વિસ્તારોમાં વીજચેકિંગની કાર્યવાહી હાથ ધરતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા શહેરના વાવડી અર્બન, ખોખડદળ અને મવડી રોડ સબડિવિઝન હેઠળના નારાયણનગર, સીતારામ, હરિદ્વાર સોસાયટી, હાઉસિંગ બોર્ડ, ખોખડદળ ગામ, જડેશ્વર, વેલનાથ, આંબેડકરનગર, ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં 44 ટીમ ત્રાટકી હતી અને 702 કનેક્શન ચેક કરાયા હતા જ્યારે 119 કનેક્શનમાં ગેરરીતિ જણાતા રૂ.28.76 લાખની દંડનીય કાર્યવાહી કરાય હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow