વારંવાર આવે છે છીંક ? આ ઘરેલુ ઉપાયથી ઝાટકે દૂર થશે સમસ્યા, કોઈ આડઅસર પણ નહીં

વારંવાર આવે છે છીંક ? આ ઘરેલુ ઉપાયથી ઝાટકે દૂર થશે સમસ્યા, કોઈ આડઅસર પણ નહીં

છીંકને રોકવા માટે ઘરેલુ ઉપાયો ટ્રાય કરો

નાકમાં ખંજવાળ અને બળતરા ઉભી કરનારી કોઈ પણ વસ્તુ છીંક માટે જવાબદાર હોઇ શકે છે. છીંક આવવાન મેડિકલ ટર્મમાં સ્ટર્નટેશન કહેવામાં આવે છે. સામાન્ય રીતે છીંક, ધૂળ, ધૂમાડો, પ્રાણીઓની રસી અને તેજ ગંધથી આવી શકે છે. પાપણ પલકાવી અને શ્વાસ લેવાની જેમ છીંક આવવી પણ એક સામાન્ય પ્રક્રિયા છે. જેનાથી શરીરમાં રહેલ અવાંચ્છિત જંતુઓને બહાર નિકળવામાં મદદ મળે છે, પરંતુ વારંવાર છીંક આવવાથી અનેક પ્રકારની પરેશાનીનો પણ સામનો કરવો પડે છે. થોડા સમય માટે છીંક પર કંટ્રોલ કરી શકાય છે, પરંતુ તેને પૂર્ણ રીતે રોકવી ઘણી મુશ્કેલ હોય છે. છીંકને રોકવા માટે ઘરની વસ્તુઓનો ઉપયોગ લાભદાયક હોઇ શકે છે અને તેનાથી કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ પણ થતી નથી.

કરો વિટામિન સીનુ સેવન

મેડિકલ ન્યુજ ટુડે મુજબ, વિટામિન સી એક એન્ટી-હિસ્ટામાઇન છે. વિટામિન સી ઘણા ખાટ્ટા ફળો અને શાકભાજીમાં હોય છે. જે લોકોને વારંવાર છીક આવવાની સમસ્યા છે, તેમને ડાયટમાં વિટામિન સીની માત્રાને વધારી દેવી જોઈએ. વિટામિન સીની પૂર્તિ માટે સપ્લીમેન્ટ્સનો પ્રયોગ પણ કરી શકાય છે.

લેં કેમોમાઈલ ટી

ગ્રીન ટીની જેમ કેમોમાઈલ ટી પણ પોષક તત્વોથી ભરપૂર છે. જેમાં વધુ માત્રામાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે, જે છીંકને રોકવામાં મદદ કરી શકે છે. કેમોમાઈલ ટીનુ સેવન દરરોજ એક કપ કરી શકાય છે. જેનુ સેવન ફ્લૂમાં પણ ફાયદાકારક હોઇ શકે છે.

નાકને બંધ કરો

વારંવાર છીંક આવતા 5 થી 10 સેકન્ડ માટે નાકને બંને બાજુએથી દબાવીને બંધ કરવાથી પણ આરામ મળી શકે છે. જેનાથી છીંક અટકી જાય છે. નાકને બંધ કરતી વખતે છતની ઉપર જોવો. આમ કરવાથી થોડા સમય માટે છીંક બંધ થશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow