એશિયન-અમેરિકન યુવાનોને ભૂતકાળનો ડર લાગે છે!

એશિયન-અમેરિકન યુવાનોને ભૂતકાળનો ડર લાગે છે!

સામાન્ય રીતે ભારતીયોને તેના વારસા પર ખૂબ ગર્વ હોય છે અને તેઓ ખૂલીને દુનિયા સામે તેનો પ્રચાર પણ કરે છે. જોકે, દરેક વ્યક્તિ આમ કરવામાં માનતી નથી. અમેરિકામાં રહેતા ઘણા એશિયન-અમેરિકનો અને એશિયન વસાહતીઓ તેમનો વારસો છુપાવે છે. તેઓ તેમના વારસાનો મોટો ભાગ, જેમ કે તેમના સાંસ્કૃતિક રીતિ-રિવાજો, ખોરાક, કપડાં અને ધાર્મિક પ્રથાઓ બિન-એશિયન લોકોથી છુપાવી રાખે છે. તેઓ ઉપહાસના ડરથી અને ત્યાં દરેક વચ્ચે ફિટ થવાની ઇચ્છાથી આવું કરે છે.

પ્યૂ રિસર્ચ સેન્ટર સરવે અનુસાર પાંચમાંથી એક એશિયન અમેરિકન યુવકે તેના જીવનમાં કોઈ સમયે બિન-એશિયન લોકોથી પોતાનો વારસો છુપાવ્યો છે. અમેરિકામાં જન્મેલા 32% એશિયન યુવાનો અને 15% ઇમિગ્રન્ટ યુવાનોએ આમ કર્યું. અંગ્રેજી બોલનારા વચ્ચે આ વલણ વધુ : મુખ્યત્વે અંગ્રેજી બોલતા એશિયન અમેરિકનો સૌથી વધુ પોતાનો વારસો છુપાવે છે. 29% અંગ્રેજી બોલનારા એશિયન વયસ્કોએ પોતાનો વારસો છુપાવ્યો છે. 14% દ્વિભાષી અને 9% મુખ્યત્વે પોતાની મૂળ એશિયન ભાષા બોલનારાએ આવું કર્યું છે.

વારસો કેમ છુપાવે છે?: નોન-એશિયન લોકોથી પોતાનો વારસો છુપાવવાનું મુખ્ય કારણ છે શર્મિંદગીની ભાવના કે અન્યની સમજની અછત. તેમને ડરે છે કે નકારાત્મક રીતે જોઈ શકાય .

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow