કઠોર પિતા મનાતા આર્નોલ્ડે એકવાર ગુસ્સામાં પોતાની પુત્રીનાં જૂતાં સળગાવી દીધાં હતા

કઠોર પિતા મનાતા આર્નોલ્ડે એકવાર ગુસ્સામાં પોતાની પુત્રીનાં જૂતાં સળગાવી દીધાં હતા

‘ટર્મિનેટર’ના નામથી પ્રખ્યાત હોલીવૂડ અભિનેતા અને બોડી બિલ્ડીંગ લેજેન્ડ આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર 76 વર્ષની ઉંમરે પણ ફિટ છે અને 100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા ઈચ્છે છે. તાજેતરમાં તેમણે પોતાના જીવન સાથે જોડાયેલાં કેટલાંક ભાવનાત્મક અને મુશ્કેલ પાસાંઓ વિશે વાત કરી હતી.

આર્નોલ્ડના મતે ઑસ્ટ્રિયામાં હું જે રીતે ઉછર્યો છું, સ્વભાવે ઉદાર હતો, પરંતુ શિસ્ત પ્રત્યેના મારા પ્રેમે મને અમેરિકન રહેણીકરણીને લીધે કઠોર માતા-પિતા બનવું પડ્યું હતું. મેં એકવાર મારા પુત્રનું ગાદલું બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધું હતું કારણ કે વારંવાર વિનંતી કરવા છતાં તેને વ્યવસ્થિત રાખ્યું ન હતું. અન્ય એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મારી દીકરી હંમેશા રૂમમાં ફાયરપ્લેસ પાસે તેનાં જૂતાં રાખે છે, આ માટે મેં તેને ઘણી વખત ઠપકો આપ્યો હતો છતાં તે પોતાની આદત છોડતી ન હતી. ત્યારે એક દિવસ મેં ચંપલ સળગાવી દીધા હતા.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow