કઠોર પિતા મનાતા આર્નોલ્ડે એકવાર ગુસ્સામાં પોતાની પુત્રીનાં જૂતાં સળગાવી દીધાં હતા

કઠોર પિતા મનાતા આર્નોલ્ડે એકવાર ગુસ્સામાં પોતાની પુત્રીનાં જૂતાં સળગાવી દીધાં હતા

‘ટર્મિનેટર’ના નામથી પ્રખ્યાત હોલીવૂડ અભિનેતા અને બોડી બિલ્ડીંગ લેજેન્ડ આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર 76 વર્ષની ઉંમરે પણ ફિટ છે અને 100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા ઈચ્છે છે. તાજેતરમાં તેમણે પોતાના જીવન સાથે જોડાયેલાં કેટલાંક ભાવનાત્મક અને મુશ્કેલ પાસાંઓ વિશે વાત કરી હતી.

આર્નોલ્ડના મતે ઑસ્ટ્રિયામાં હું જે રીતે ઉછર્યો છું, સ્વભાવે ઉદાર હતો, પરંતુ શિસ્ત પ્રત્યેના મારા પ્રેમે મને અમેરિકન રહેણીકરણીને લીધે કઠોર માતા-પિતા બનવું પડ્યું હતું. મેં એકવાર મારા પુત્રનું ગાદલું બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધું હતું કારણ કે વારંવાર વિનંતી કરવા છતાં તેને વ્યવસ્થિત રાખ્યું ન હતું. અન્ય એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મારી દીકરી હંમેશા રૂમમાં ફાયરપ્લેસ પાસે તેનાં જૂતાં રાખે છે, આ માટે મેં તેને ઘણી વખત ઠપકો આપ્યો હતો છતાં તે પોતાની આદત છોડતી ન હતી. ત્યારે એક દિવસ મેં ચંપલ સળગાવી દીધા હતા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow