ગુજરાતમાં માહિતી નહીં આપવાની 2,858 ફરિયાદ!

ગુજરાતમાં માહિતી નહીં આપવાની 2,858 ફરિયાદ!

દેશમાં દર વર્ષે આશરે 40થી 60 લાખ આરટીઆઈ દાખલ થઈ રહી છે. એટલે કે દર મિનિટે આશરે 11 અરજી. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, આ માહિતી આપવાનો ઈનકાર કરવાના કેસનો ઉકેલ આવતા અનેક વર્ષો લાગી જાય છે.

એટલે કે જો પશ્ચિમ બંગાળમાં પહેલી જુલાઈ, 2022ના રોજ માહિતી નહીં મળ્યાની ફરિયાદ કરાય, તો તેનો ઉકેલ આવવામાં 24 વર્ષ, ત્રણ મહિના વીતી જશે. જ્યારે માંડ એક વર્ષ પહેલા આ સમયગાળો ચાર વર્ષ, સાત મહિનાનો હતો.

સતર્ક નાગરિક સંગઠન દ્વારા માહિતી અધિકાર કમિશનરોના દેખાવને લઈને જારી એક અહેવાલમાં આ આંકડા સામે આવ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, પૂરતો સ્ટાફ નહીં હોવાથી ફરિયાદની અરજીઓનો ઢગલો સતત વધી રહ્યો છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સ્થિતિ થોડી સારી છે અને છતાં આઠ-નવ મહિના રાહ જોવી પડે છે.

RTI હેઠળ રાજ્યના માહિતી અધિકાર કેન્દ્રમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને દસ સૂચના કમિશનર નિમેલા હોવા જોઈએ. મહારાષ્ટ્રમાં મુખ્ય ચૂંટણી કમિશનર સહિત પાંચનો સ્ટાફ છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow