અમેરિકામાં 50 વર્ષથી વધુ ઉંમરના 2.6 કરોડ લોકો એકલા રહે છે!

અમેરિકામાં 50 વર્ષથી વધુ ઉંમરના 2.6 કરોડ લોકો એકલા રહે છે!

અમેરિકામાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 2.6 કરોડ લોકો એકલા રહે છે. તેમની સાથે કોઇ પરિવારજન કે કોઇ મિત્ર પણ રહેતું નથી. વર્ષ 2000માં થયેલા સરવેમાં જાણવા મળ્યું હતું કે 50 વર્ષથી વધુ ઉંમરના 1.5 કરોડ લોકો એકલા જ રહે છે.

પહેલાની તુલનામાં હવે છૂટાછેડા લેનારા, વિધ્વા-વિધૂર અને અપરિણીત લોકોની સંખ્યા પણ વધી રહી છે, જેને કારણે એકલતા જીવન વિતાવતા લોકોની સંખ્યા વધી છે. આ વધતી સંખ્યા ચિંતાનો વિષય બની છે.

તાજેતરમાં થયેલા એક રિસર્ચ અનુસાર એકલા રહેતા વૃદ્વ શારીરિક અને માનસિક રીતે પરેશાન રહે છે. જ્યારે અપરિણીત અને સંતાન ન ધરાવતા વૃદ્વોને પોતાના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. 52 વર્ષીય કે.જે. માઇલ્સે મરજી મુજબ જીવન જીવવા માટે લગ્ન કર્યા નથી, પરંતુ હવે વૃદ્વ થવાનો ડર સતાવે છે. એકલા રહેનારા લોકોમાં મહિલાઓની સંખ્યા વધુ છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow