પાન ખાવાથી થતાં ફાયદા જાણીને ચોંકી જશો, પરિણીત પુરુષો માટે તો ખાસમખાસ

પાન ખાવાથી થતાં ફાયદા જાણીને ચોંકી જશો, પરિણીત પુરુષો માટે તો ખાસમખાસ

પાન ખાવુ પુરૂષો માટે ફાયદાકારક

મીડિયા રિપોર્ટ મુજબ, પુરૂષો માટે લવિંગ, વરિયાળી અને ઈલાયચી વધુ 1 પાન ગુણકારી છે. રિપોર્ટ મુજબ, એક પાન ખાવાથી પુરૂષોની સેક્સ્યુઅલ લાઈફ વધુ સારી થાય છે. આ લવિંગ, વરિયાળી અને ઈલાયચીના કોઈ પણ નુસ્ખાથી વધુ અસરકારક હોય છે. કારણકે તેમાં તમને આ બધી વસ્તુઓ સાથે ગુલકંદ અને સોપારી પણ મળે છે. પાનની સાથે આ બધી વસ્તુઓ પરિણીત પુરૂષોના જાતિય સ્વાસ્થ્ય માટે વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. જેમાં પુરૂષોમાં કામેચ્છામાં કમી (લિબિડો), નપુંસકતા, ટેસ્ટોસ્ટેરોનમાં કમી, જનનાંગોમાં રક્તપ્રવાહ વગેરે સુધરી જાય છે.

પાનના પાંદડાથી થાય છે આ ફાયદા

  1. જો તમારો હાથ કપાઈ ગયો છે અને તે જગ્યાએ ફરીથી બળતરા થઇ રહી છે તો તમે પાનના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. માનવામાં આવે છે કે પાનમાં રહેલ એનલજેસિક ગુણ તાત્કાલિક રાહત પહોંચાડે છે. જેના માટે પાનના પત્તાની પેસ્ટ બનાવો અને પ્રભાવિત જગ્યા પર લગાવો. આ સ્કિનની અંદર જઇને દુ:ખાવો અને બળતરામાંથી રાહત આપે છે.
  2. આ સિવાય પાનમાં રહેલા એન્ટી-સેપ્ટિક અને એન્ટી-ફંગલ ગુણ હોય છે, જે ફંગલ ઈન્ફેક્શન અને સેપ્ટિક થવાથી રાહત આપે છે. આ સિવાય કબજીયાતમાં પણ પાનના પાંદડા રાહત આપે છે.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow