ભાવનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત, આત્મહત્યાનું કારણ જાણીને હચમચી જશો

ભાવનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત, આત્મહત્યાનું કારણ જાણીને હચમચી જશો

ભાવનગરમાં રહેતા યુવકને દ્વારા સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરવા છતાં તેને સરકારી નોકરી ન મળતા હતાશ થઈને યુવક દ્વારા ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

ભાવનગર શહેરના વડવા ચોરા વિસ્તારમાં રહેતાં હિતેશ સોરઠીયા નામનો યુવક છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે સરકારી પરીક્ષા વખતે પણ યુવક તનતોડ મહેનત કરીને પરીક્ષા આપતો હતો. પરંતું તેને સફળતા મળતી ન હતી. ત્યારે યુવક દ્વારા તનતોડ મહેનત કરવા છતાં તેને સફળતા ન મળતા યુવક નિરાશ થઈ જવા પામ્યો હતો. યુવકને સરકારી નોકરી ન મળતા તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે હિતેશ સોરઠીયા નામનો યુવક છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow