તાંબાની વીંટી પહેરીને સ્ત્રીઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, નહીં તો તૂટી પડશે મુશ્કેલીઓનો પહાડ

તાંબાની વીંટી પહેરીને સ્ત્રીઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, નહીં તો તૂટી પડશે મુશ્કેલીઓનો પહાડ

વ્યક્તિની કુંડળી અને ગ્રહોની દશાના આધાર પર જ તેને રત્ન અથવા કોઈ પણ ધાતુ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પણ કોઈ ધાતુ ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા તમારી કુંડળી કોઈ જ્યોતિષને બતાવો કારણ કે દરેક ધાતુ દરેક વ્યક્તિ માટે લાભદાયી નથી હોતુ. ઘણી કોઈના જણાવ્યા અથવા સુચન બાદ કોઈ વ્યક્તિ ધાતુ ધારણ કરી લે છે. જ્યાર બાદ તેમને ઘણા પ્રકારની નકારાત્મકતાનો સામનો કરવો પડી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે આપણે જાણીએ કે તાંબું ધારણ કર્યા પહેલા કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પરિસ્થિતિઓમાં તેમને શરીરથી ઉતારીને અલગ કરી દેવું જોઈએ. તાંબુ કયા દેવની ધાતુ છે અને તેને પહેરવાથી શું ફાયદો થશે. આવો જાણીએ...

તાંબુ ધારણ કર્યા પહેલા જણાવી દઈએ કે તાંબુ સૂર્ય દેવની ધાતુ છે. એવામાં જે લોકોનો સૂર્ય કમજોર હોય છે અને સૂર્યને શુભ ફળોની પ્રાપ્તિ માટે તાંબુ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

સૂર્ય દેવ એક એવા દેવ છે જે નિયમિત રીતે ભક્તોને સાક્ષાત દર્શન આપે છે. જણાવી દઈએ કે સૂર્ય દેવને આર્ધ્ય પણ તાંબાના પાત્રમાં જ અર્પિત કરવામાં આવે છે. પરંતુ જો તમે ખરાબ પરિસ્થિતિઓમાં તાંબુ ધારણ કરી લો છો તો તમને તેમને તેનું અશુભ પરિણામ મેળવવું પડી શકે છે. તેના માટે તાંબાના આભૂષણ પહેરવા પહેલા જ અમુક વાતોને જરૂર ધ્યાન રાખો.

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તાંબાના આભૂષણ, વીંટી કે કડા વગેરે પહેરીને સ્ત્રીને શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ. આમ કરવાથી ખૂબ જ અશુભ પરિણામ મળે છે. જો કોઈ આમ કરે છે તો તેને ઘણા પ્રકારની સમસ્યાઓ ઘેરવા લાગે છે. આટલું જ નહીં વ્યક્તિનું જીવન કષ્ટમય થઈ જાય છે.

આટલું જ નહીં તાંબાની વીંટી ધારણ કર્યા બાદ વ્યક્તિને ખોટા કામ ન કરવા જોઈએ અને ખોટુ ન બોલવું જોઈએ.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow