શારીરિક સંબંધ વખતે મહિલાઓ કરી નાખે છે આવી ભૂલો એટલે નથી કરી શકતી એન્જોય

શારીરિક સંબંધ વખતે મહિલાઓ કરી નાખે છે આવી ભૂલો એટલે નથી કરી શકતી એન્જોય

વાત જ્યારે લવ અને સેક્સની આવે છે ત્યારે મહિલાઓ પોતાનાથી આગળ માને છે. સેક્સ મામલે ઘણી વખત મહિલાઓ માને છે કે તે પુરુષો કરતાં વધુ સારી છે પણ તેમને માલુમ નથી હોતી કે સંભોગ દરમિયાન ઘણી એવી ભૂલ હોય છે જે તે કરી નાંખે છે જેની તેમને જાણ સુદ્ધા હોતી નથી.

કઈ ભૂલો કરે છે મહિલાઓ
-સૌથી સામાન્ય ભૂલ જે મહિલાઓ કરે છે તે છે કે બેડ પર તેઓ ફક્ત પોતાના માટે વિચારે છે તેઓ પાર્ટનર વિશે વિચારતા નથી વાત જો પ્રેમની હોય તો તેમાં એક તરફી પ્રેમ ક્યારેય ન હોવું જોઈએ.‌

-કેટલીક મહિલાઓ તેમના પાર્ટનરને મશીન સમજે છે તેઓ માને છે કે જ્યાં સુધી તે પોતે સેક્સની ચરમ સીમા પર નહીં પહોંચે ત્યાં સુધી તેનો પાર્ટનર તેની સાથે ઈન્ટિમેટ રહેવો જ જોઈએ. જ્યારે ખરેખરમાં મહિલાઓની અપેક્ષા પુરુષો ઝડપથી ચરમસીમા પર પહોંચી જાય છે એટલે ઘણી વખત સેક્સ પુરુષો માટે બોઝ બની જાય છે.‌

-મહિલાઓ સેક્સ માટે પહેલથી તૈયાર થતી નથી તેથી તેમને આવા સંબંધો માટે ઉત્તેજિત કરવામાં સમય લાગે છે.‌

-જે મહિલાઓ તેમના શરીરના અગમ્ય વાળો હટાવતી નથી. તેઓ ખરેખરમાં યૌનક્રિયામાં પુરુષોને મઝા કરાવી શકતા નથી તેથી પુરુષોનું મન સેક્સ માટે માનતું નથી.

-ઘણી વખત મહિલાઓ તેમના પાર્ટનર સામે કપડાં કાઢતા શરમાતી હોય છે તે પોતાને ચાદરથી ઢાંકવાનો પ્રયાસ કરતી હોય છે પણ ખરેખરમાં જો આપ પાર્ટનરની સામે કપડાં બદલશો તો તે વધુ ઉત્તેજિત થશે.

-પુરુષ પાર્ટનરને ત્યારે વધુ સારુ લાગે છે જ્યારે આપ તેના શરીર પર કોમળ સ્પર્શ કરો છો. ઉત્તેજનામાં આકર આક્રમક સ્પર્શ કે અંગોને દબાવવું તેમની યૌન ઈચ્છા ઓછી કરી શકે છે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow