શું હવે બંધ થઇ જશે KBC સિઝન 14? બિગ બીએ ઇમોશનલ પોસ્ટ શેર કરી જુઓ શું કહ્યું

શું હવે બંધ થઇ જશે KBC સિઝન 14? બિગ બીએ ઇમોશનલ પોસ્ટ શેર કરી જુઓ શું કહ્યું

પોપ્યુલર ક્વિઝ શો કોન બનેગા કરોડપતિના ફેન્સ માટે બેડ ન્યૂઝ છે. ખૂબ જ જલ્દી દર્શકોનો ફેવરેટ શો કેબીસી ઓફએર થવા જઈ રહ્યો છે. સીઝન 14 પોતાના ફિનાલીની તરફ છે. આ વાત અમે નહીં પર અમિતાભ બચ્ચને કહી છે. બિગ બીએ પોતાના બ્લોગમાં કેબીસીના ઓફએર થવાની હિંટ આપી છે.

બંધ થવા જઈ રહ્યો છે KBC 14
અમિતાભ બચ્ચને બ્લોગમાં જણાવ્યું કે કેબીસીની શૂટિંગ પૂર્ણ થવા જઈ રહી છે. એવામાં અમિતાભ તેના માટે ઈમોશનલ થઈ રહ્યા છે. તે નથી ઈચ્છતા કે શો ઓફએર થાય. અમિતાભે પોતાના બ્લોગમાં અલગ અલગ પર્સનાલિટી અને સેલેબ્રિટીઝથી ઈન્સ્પાયર થવાની વાત લખી છે.

બિગ બી લખે છે- કેબીસીમાં દિવસ પૂર્ણ થઈ રહ્યા છે અને આ એસોસિએશન વાપસીની ભવના લાવે છે. ક્રૂ અને કાસ્ટને જલ્દી રૂટીનમાં ખાલીપનનો અહેસાર થશે. અલવિદા કહેવાની ભાવના મહેસૂસ થઈ રહી છે. પરંતુ જલ્દી જ આપણે ફરી સાથે હોઈશું, ખૂબ જલ્દી.

ઈમોશનલ થયા અમિતાભ
અમિતાભે આગળ બ્લોગમાં જણાવ્યું કે કેબીસીના મંચ પર અલગ અલગ શખ્સ આવ્યા જેમણે સમાજ અને દેશના પ્રતિ મુખ્ય યોગદાન આપ્યું છે. આ લોકો સાથે વાત કરવી સન્માનની વાત રહી. તેમના સાથે ઘણુ બધુ શીખવા મળ્યું, તેમની શૈક્ષિક વિચાર સરણી અને વિચાર, જે તેમને પોતાના ભરોસા, વિશ્વાસ, અનુશાસન અને બેસ્ટ શોટ લઈને મેળ્યો, આ બધા માટે સીખ છે. નિશ્ચિત રીતે મારા માટે.... અમે તેમના ઈમ્પ્રેશન માટે સાથે ઘરે ફર્યા છીએ અને તેમને પોતાને સારૂ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

અમિતાભે લખ્યું કે અલવિદા કહેવું હજુ પણ થોડુ અજીબ છે. બિગ બીની આ પોસ્ટથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તે કેબીસી સીઝન 14 પુર્ણ થવાથી નાખુશ છે. તેને લઈને તે ઈમોશનલ પણ થઈ રહ્યા છે. પરંતુ કહેવાય છે કે ને કે વાપસી માટે જવું પણ જરૂરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow