નવજાત બાળકને 6 મહિના સુધી કેમ પાણી ન પીવડાવું જોઈએ? જાણો તેની પાછળનું કારણ

નવજાત બાળકને 6 મહિના સુધી કેમ પાણી ન પીવડાવું જોઈએ? જાણો તેની પાછળનું કારણ

બાળકના જન્મની સાથે જ ઘરમાં ખુશીનો માહોલ જોવા મળે છે પણ એ નવજન્મેલ બાળકનું ધ્યાન પણ આટલું જ રાખવામાં આવે છે. ઘરમાં નાના મહેમાન આવતાની સાથે જ ઘરના દરેક વડીલો માતા-પિતાને તેના બાળકનું સ્વાસ્થ્ય સારું રાખવાની સલાહ આપવા લાગે છે. ઘરના વડીલો અને ખાસ કરીને દાદા-દાદી દ્વારા આપવામાં આવતી એ સલાહમાંની એક એ છે કે 6 મહિનાની ઉંમર પહેલા તેમના નવજાત બાળકને પાણી ન આપવું. આવું આપણે ઘણી વખત સાંભળ્યું હશે પણ શું તમે જાણો છો આ સલાહ પાછળનું સાચું કારણ અને બાળકને પાણી આપવાનો યોગ્ય સમય કયો છે. આજએ અમે તમને તેના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

કેમ 6 મહિના પછી બાળકને પાણી પીવડાવામાં આવે છે ?
નવજાત બાળકોને તેમના જન્મના 6 મહિના અલગથી પાણી પીવડાવાની જરૂર નથી હોતી. નવજાત બાળક માટે તેમની માતાનું દૂધ માટે પૂરતું હોય છે.કારણ કે માતાનું દૂધ 80 ટકા પાણી  મળી રહે છે અને તેમાં જરૂરી તમામ પોષણ અને હાઇડ્રેશન બાળકને પંહોચી રહે છે.  જો કે માતાના દુશ સિવાય જે બાળકને ફોર્મુલા દૂધ પીવડાવવામાં આવે છે એ બાળકનું શરીર પણ હાઇડ્રેટેડ રહે છે. આ જ કારણ છે કે ઓછામાં ઓછા 6 મહિના પછી બાળકોને પાણી આપવાની સલાહ આપવામાં આવે છે. જણાવી દઈએ કે પાતળું દૂધ આપવાથી કે પાણી પીવડાવવાથી બાળકની તબિયત બગડી શકે છે.

પાણી આપવાનો યોગ્ય સમય કયો
એક્સપર્ટ મુજબ જ્યારે બાળક નક્કર ખોરાક ખાવાનું શરૂ કરે છે, ત્યારે તેને પાણી આપવાનું શરૂ કરવું જોઈએ.

કેવી રીતે જાણવું કે બાળકનું બોડી હાઇડ્રેટ છે
જો બાળક 24 કલાકમાં 6-8 વખત પેશાબ કરે છે તો તેનો મતલબ એ છે કે તેને પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે છે.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow