સિરપે બાળકોનો જીવ લીધો:ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર નથી, ત્યાં ઘાતક દવાઓ બની રહી છે; આટલું થયા છતાં કોઈ પ્રતિબંધ નહીં

સિરપે બાળકોનો જીવ લીધો:ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર નથી, ત્યાં ઘાતક દવાઓ બની રહી છે; આટલું થયા છતાં કોઈ પ્રતિબંધ નહીં

ભારતીય કંપનીઓનાં કફ-સિરપ પીવાથી ગામ્બિયામાં 66 બાળકનાં મોત થયાં છે. આટલું જ નહીં, આ પ્રકારના કફ-સિરપ ભારતમાં પણ 33 બાળક માટે જીવલેણ સાબિત થયાં છે, પરંતુ એની પર કોઈએ પ્રતિબંધ લગાવ્યો નથી. ભારતીય બજારોમાં હજુ એ વેચાય છે કે નહીં એની કોઈ જાણ નથી.

WHOના એલર્ટ પછી આ કંપનીઓ પર દરોડા મારવામાં આવી રહ્યા છે. બાળકોના કફ-સિરપમાં ડાયથિલીન ગ્લાયકોલ અને ઇથિલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે, જેનાથી કફ-સિરપનો સ્વાદ મીઠો બની જાય છે. જો આ બે સંયોજનની માત્રા વધુ હોય તો એ જીવલેણ બની જાય છે. ગામ્બિયામાં આ જ બન્યું. સિરપ અને કંપનીઓને છોડો આ સંયાજનોના મિશ્રણ પર પણ પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો. આપણા દેશમાં જાણે મોટી દુર્ઘટના થયા પછી જાગવાનો રિવાજ છે.

જ્યાં સુધી ડ્રગ કંટ્રોલર્સના નેટવર્કની વાત છે કે જેઓ આવી દવાઓને મંજૂરી આપે છે અથવા નામંજૂર કરે છે, એ જાણીતું છે કે તેમનું નેટવર્ક કેટલું મજબૂત છે. જ્યાં અને ત્યાં જંગલી ઘાસની જેમ ઊગતાં દવાનાં કારખાનાંની તપાસ કેવી રીતે કરતા હશે, એ કફ-સિરપના કારણે બાળકોનાં થયેલાં મોતથી જાણી શકાય.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow