અહંકાર હોય ત્યાં વિકાર હોય : શિવાની દીદી

અહંકાર હોય ત્યાં વિકાર હોય : શિવાની દીદી

જ્યાં અહંકાર હોય ત્યાં વિકાર હોય, પાસ થવું અને પ્રથમ આવવું એ બન્નેમાં ઘણો તફાવત છે. આજના સમયમાં મોટી મોટી સમસ્યામાં આપણે સ્થિર રહી શકીએ છીએ. પરંતુ જરૂરિયાત નાની નાની વાત- સમસ્યાને સમજવાની અને તેમાં સ્થિર રહેવાની છે. નાની પરિસ્થિતિ- સમસ્યામાં અટવાઈ જાય છીએ. જો તમે કોઈ પણ પરિસ્થિતિમાં ડિસ્ટર્બ થાવ છો તો એક બે વર્ષની શક્તિ વેડફાઈ જાય છે. આદત ભાગ્યની ગુલામ છે. જે પુરૂષાર્થ કરીને આગળ વધે છે તે એની શક્તિ વધી જાય છે. જેમ કોઇ ધનવાન વ્યકિત રૂ. 1 લાખ રૂપિયાનું અનુદાન આપે છે તેના કરતા કોઈ ગરીબ વ્યકિત રૂ. 100નું અનુદાન આપે તો તેની કિંમત વધી જાય છે. હિંમતનું એક કદમ ઉઠાવો, તેમ રાજકોટમાં આયોજીત અલગ-અલગ કાર્યક્રમ અંતર્ગત શિવાની દીદીએ જણાવ્યું હતું.

દરેક થોડા સમય પછી વિચારો કે નવું શું કરી શકાય છે? જેવું કંઈક નવું કરશો તો આત્માની સ્થિતિ બદલાઈ જાશે. કોઈપણ ઘટના, બનાવ હોય ત્યારે જે રિએક્શન હોય છે. તે મહત્વનું છે. ઘણી વાર જૂની વાત પકડીને ડિસ્ટર્બ થાય છીએ. તમારી સરખામણી કોઇની સાથે ના કરો. ડોક્ટરોને કહ્યું હતું કે તમે એક હિલર છો તમારી ઓરા પોઝિટિવ જ હોવી જોઈએ.

આજના સમયમાં બદલાવ આવ્યો છે કે દરેક ક્ષણનો ફોટો પાડવો. પછી તેને જોઈને આંનદ માણવામાં આવે છે એના બદલે તે જ સમયે અે ક્ષણનો કુદરતી રીતે આનંદ ઉઠાવો. તમે જે કાંઈપણ ક્રિએટ કરો છો તેની વાઈબ્રેશન દરેક પાસે જાય છે. આત્મા પરફેક્ટ હોય તો શરીર બીમાર ના થઈ શકે. આજના સમયમાં વ્યક્તિની ત્રણ હેલ્થ છે. એક ફિઝિકલ, એક મેન્ટલ હેલ્થ અને ત્રીજી ઈમોશનલ હેલ્થ. ઈમોશનલ હેલ્થના તમારે જ તબીબ બનવું પડશે. દિવસે ને દિવસે ઈમોશનલ હેલ્થમાં બદલાવ આવે છે. કોઈપણ સ્થિતિ હોય માનસિક રીતે સ્વસ્થ રહેવું જરૂરી છે. થાકેલું માઈન્ડ ઈન્ટિટયુશન નથી કરી શકતું. ડાયેટમાં ઈમોશનલ ડાયેટ કરવું જરૂરી છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow