મંદિરમાં દર્શન કરવા જાવ ત્યારે પ્રવેશ કરતા પહેલા કરી લો આ નાનકડુ કામ, પૂજા-પ્રાર્થનાનું સંપૂર્ણ ફળ મળશે

મંદિરમાં દર્શન કરવા જાવ ત્યારે પ્રવેશ કરતા પહેલા કરી લો આ નાનકડુ કામ, પૂજા-પ્રાર્થનાનું સંપૂર્ણ ફળ મળશે

હિંદૂ ધર્મમાં મંદિર જવા અને ભજન-પૂજન કરવાની પરંપરા છે. આવું કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. સુખ-સમૃદ્ધિ અને શાંતિ મળે છે. પરંતુ ઘણી વખત લોકોને રોજ મંદિર જવા અને ખૂબ પૂજા-પ્રાર્થના કર્યા બાદ પણ ફળ નથી મળતુ.

તેના પાછળનું કારણ છે મંદિર જવાના અમુક નિયમ, જેનું પાલન કરવું જરૂરી છે. ત્યારે જ દેવી-દેવતાઓની કૃપા થાય છે. આવો જાણીએ મંદિર જતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી

મંદિર જતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન
મંદિરમાં માન પહેલા પવિત્રતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યાંરે જ ત્યાની સકારાત્મક ઉર્જા તમે લઈ શકશો. તેના માટે શરીર અને કપડાને સાફ-સુથરા રાખવાની સાથે મનનું સાફ હોવું પણ જરૂરી છે. એટલે અહંકાર, ખરાબ વિચાર ત્યાગ કરીને જ મંદિરમાં પ્રવેશ કરો.

સીડીઓને સ્પર્શ કરી પ્રણામ કરી પોતાને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરવાની ભાવના છે. જ્યારે તમે ભગવાનની શરણમાં જાઓ તો તમારી દરેક પ્રાર્થના સાંભળવામાં આવશે અને મનોકામના પુરી થશે.

ભગવાનને કરો ધન્યવાદ
ભગવાનને સૌથી પહેલા ધન્યવાદ કરો. તમારા જીવનમાં જે પણ કંઈ છે તેના પ્રતિ આભાર વ્યક્ત કરો. ત્યાર બાદ તમે જે ઈચ્છો છો તેને મેળવવા માટે ઈશ્વરને પ્રાર્થના કરો. જીવનમાં બધુ મેળવવા માટે સૌથી વધારે જરૂરી છે એ વસ્તુઓ માટે સતત આભાર વ્યક્ત કરવો. જે તમારા જીવનમાં પહેલાથી હાજર છે. પથી તે ઘર-ગાડી, નોકરી-વ્યવસાય, સ્વાસ્થય હોય કે પરિવાર અથવા સંબંધ હોય.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow